સુનંદા પુષ્કર મોત કેસમાં શશિ થરૂરને મોટી રાહત, કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા
સુનંદા પુષ્કર મોત કેસમાં દિલ્હી કોર્ટે આપ્યો ચુકાદો શશિ થરૂરને તમામ આરોપોમાંથી કર્યા મુક્ત કોર્ટમાંથી રાહત મળ્યા બાદ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર માટે રાહતના સમાચાર છે. સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મોત સંલગ્ન તમામ આરોપોમાંથી […]