1. Home
  2. Tag "delhi"

સરકાર સામે પોતાની માંગને લઈને 20 માર્ચથી ખેડૂત યુનિયન કરશે દિલ્હીમાં આંદોલન

ફરી ખેડૂતો સંભાળશે આંદોલનનો મોર્ચો 20 માર્ચછથી દિલ્હીમાં યુનિયન દ્રારા આંદોલનની જાહેરાત દિલ્હીઃ- સરાકર સામે ફરી એક વખત ખેડૂત યુનિયન હલ્લાબોલ મચાવાની તૈયારીમાં છે, ખેડૂત યુનિયન દ્રારા આલવતા મહિના માર્ચનમી 20 તારીખથી રાજધાની દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છએ,ખેડૂતો પોતાની પડતર માંગને લઈને આ આંદોલન કરવા જઈ રહ્યા છે, જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે યુદ્ધવીર સિંહ, […]

દિલ્હીમાં કથિત શરાબ કેલમાં ઈડીની ચાર્જશીટ, ગોવા ચૂંટણીમાં ફંડનો ઉપયોગનો ‘આપ’ ઉપર આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડ કેસમાં ઈડીએ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડથી મેળવવામાં આવેલા નાણાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કર્યો હોવાનું ખુલ્યું છે. 70 લાખ રૂપિયા રોકડની ચુકવણી તે સર્વે ટીનના વોલિન્ટિયર્સને આપવામાં આવ્યા હતા. વિજય નાયરએ અભિયાનથી જોડાયેલા કેટલાક લોકોને રકમ પ્રાપ્ત […]

દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો – ગ્રેપ 2ના પ્રતિબંધો હટાવી લેવાયા

દિલ્હીની હવા સુધરી ગ્રેપ 2 ના પ્રતિબંધો હટાવાયા દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી હતી જેને લઈને ગ્રેપ 2  હેઠળના પ્રતિબંધો લાગૂ કરાયા હતા જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છએ રાજધાની ની હવાની ગુણવત્તા સુધરતી જોવા મળી છે. હવાની ગુણવત્તા સુધરતાની સાથે જ  દિલ્હી-એનસીઆરમાં તબક્કાવાર  એક્શન પ્લાન  […]

દિલ્હીમાં ઠંડીનું જોર વધ્યું – સમગ્ર ઉત્તરભારતમાં આવતીકાલે વરસાદની આગાહી

દિલ્હીમાં ઠંડીનું જોર યથાવત આવતીકાલે ઉત્તરભારતમાં વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે તયારે રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર આજથી ફરી વધી રહ્યો છએ હવામાન વિભાગે આજે ભારે ઠંડીની આગાહી કરી છે તો સાથે જ સમગ્ર ઉતત્રભારતમાં આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતાઓ સેવી છે. હાલ ઉત્તર ભારતમાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ […]

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજ નજર

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને સુરક્ષા વધારાઈ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળોની ખાસ નજર દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આવતી કાલને લઈને સમગ્ર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છએ ત્યારે ગણતંત્ર દિવસના પર્વને લઈને ઠેર ઠેર સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેની નજર રાખી રહી છે. આ સાથે જ દિલ્હીના માર્કેટોમાં […]

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ

દિલ્હીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા દિલ્હીમાં અનેક વખત આવા આંચકાઓ આવી ચૂક્યા છે દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત બની રહી છે ,જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ સતત આચંકાઓ આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ અનેક વખત ભૂકંપના  સામાન્ય આચંકાઓ અનુભવાયા છે ત્યારે આજરોજ ફરી એક વખત દિલ્હીની ઘરા […]

દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ‘ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’ની ઝાંખી રજુ થશે

અમદાવાદ: દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં દર વર્ષે ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે નવી દિલ્હીના ‘કર્તવ્યપથ’ પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થશે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે. સૂત્રોના […]

રાજધાની દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી –  એક્યૂઆઈ 400ને પાર 

દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં એક્યૂઆઈ 400ને પાર દિલ્હીઃ- દેશભરમાં કાતિલ ઠંડીનું જોર છે તો રાજધાની દિલ્હીમાં શીતલહેર અને ઠંડીએ માજા મૂકી છએ ,જેલે લઈને હવે હવા પણ પ્રદુષિત બનતી જોવા ણળી રહી છે, શનિવારથી જ દિલ્હીની હવામાં પ્રદુષમ વધતુ જોવા મળ્યું છે જે રવિવાર સુધી વધી ગયું હતું જેને લઈને એક્યૂઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. […]

જો તમે આ રાજ્યના પ્રવાસે જઈ રહ્યા છો તો જાણીલો તમને રહેવા જમવાનું આ ગુરુદ્રારામા મળશે મફ્તમાં

સામાન્ય રીતે ગુરુ દ્રારનું નામ પડે એટલે આપણાને શીખ ઘર્મની યાદ આવે જો કે આ ઘર્મસ્થાન માત્ર શીખ જ નહી તમામ ઘર્મના લોકો માટે ખાસ છે,કેટલાક એવા ગુરુદ્રારા પણ છે જ્યાં તમને ખાવા પીવાની સાથે સાથએ રહેવાની સુવિધા પણ ફ્રીમાં મળે છએ,માત્ર એટલું જ નહી અહીના લંગરમાં દરેક ઘર્મના લોકો  જમી પણ શકે છે અને […]

રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર 45 હજાર દર્શકો પરેડ નિહાળશે – VVIP આમંત્રણ ઘટાડાયું

દિલ્હીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ શરુ આ વખતે કર્તવ્ય પથ પર 45 હજાર દર્શકો પરેડ નિહાળશે રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિનને લઈને સમગ્ર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ,આ વખતે તંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કર્ત્વય પથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાશે આ પરેડને જોવા માટે કુલ 45 હજારથી વધુ દર્શકો સામેલ થશે. આ ગણતંત્ર દિવસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code