1. Home
  2. Tag "Dengue"

સાયરસ પૂનાવાલાની મોટી જાહેરાત:’ડેન્ગ્યુનો થશે ખાત્મો,એક વર્ષમાં આવી જશે વેક્સિન’

હવે ડેન્ગ્યુની પણ આવશે વેક્સિન એક વર્ષમાં આવી જશે વેક્સિન  સાયરસ પૂનાવાલાએ કર્યું એલાન  દિલ્હી: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી લાવવા જઈ રહી છે. બુધવારે આ માહિતી આપતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાયરસ પૂનાવાલાએ કહ્યું કે, ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે […]

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુએ હાહાકાર, અત્યાર સુધીમાં 398 લોકોના મોત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં 24 કલાકમાં 11 વધુ ડેન્ગ્યુના મોત અને 2,905 કેસ જેટલા નવા નોંધાયા છે, એમ ધ ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે. બાંગ્લાદેશમાં ડેન્ગ્યુથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા હવે વધીને 398 થઈ ગઈ છે. 1 જાન્યુઆરીથી, બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા 85,411 પર પહોંચી […]

દિલ્હી: કોરોના પછી ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર,છેલ્લા પાંચ દિવસમાં 105 નવા કેસ નોંધાયા

દિલ્હી: આજકાલ ડેન્ગ્યુએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ખતરનાક રોગને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. દેશમાં ડેન્ગ્યુને લઈને ભયનું વાતાવરણ છે, જેના કારણે અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે. દિલ્હીમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 105 નવા કેસની પુષ્ટિ થઈ હતી. આ પછી, કુલ કેસ વધીને […]

ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રીએ હોસ્પિટલો અને શાળાઓને આ વિશેષ સૂચનાઓ આપી

દિલ્હી: રાજધાની દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીની હોસ્પિટલોને ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે આ અંગે પ્રોટોકોલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. એલએનજેપી હોસ્પિટલમાં સુવિધાઓના નિરીક્ષણ દરમિયાન મંત્રીએ એમ પણ કહ્યું કે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા સંચાલિત હોસ્પિટલોના તબીબી નિર્દેશકો અને અધિક્ષકોને દિવસ પછી ડેન્ગ્યુ અંગે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. ભારદ્વાજે ડેન્ગ્યુ […]

પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુથી 8ના મોત,મમતા બેનર્જીએ વ્યક્ત કરી ચિંતા

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં 26 જુલાઈ સુધી ડેન્ગ્યુના કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 4,401 લોકો તેનાથી સંક્રમિત થયા છે. તેમણે ડેન્ગ્યુના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે આ વર્ષે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે કારણ કે […]

રાજઘાની દિલ્હીમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો

દિલ્હીઃ- દેશભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જો કે વરસાદ બાદ બીમારીઓ ફેલાવા લાગી છે ત્યારે રાજઘાનીમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ સર્જાયા બાદ હવે ડેન્ગ્યુનો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે.સતત ડેન્ગ્યુના કેસો વધતો જોવા મળી રહ્યા છે. આજરોજ સોમવારે દિલ્હીમ્યુનિસિપલ રિપોર્ટમાં જાણકારી આપી હતી જે પ્રમાણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે ડેન્ગ્યુએ હવે […]

ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં કડકાઈ- કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુ અને અન્ય વેક્ટર-જન્ય રોગોને રોકવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો દિલ્હીમાં કોમર્શિયલ સ્થળો પર મચ્છરોનું બ્રીડિંગ જોવા મળશે તો 10 ગણો દંડ ભરવો પડશે આ સાથે હવે ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ માટે બમણો દંડ ભરવો પડશે. […]

દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં 163 ડેન્ગ્યુ અને 54 મેલેરિયાના કેસ નોંધાયા

ચોમાસું આવતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો  દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાયા  દિલ્હી : ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો હોય છે. હાલમાં શહેરમાં સરકારી દવાખાના હોય કે અર્બન હેલ્થ સેન્ટર કે પછી ખાનગી હોસ્પિટલ જ્યાં જાઓ ત્યાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળા […]

દિલ્હી: ડેન્ગ્યુના 136 કેસ આવ્યા સામે,સ્વાસ્થ્ય મંત્રીએ અધિકારીઓ સાથે કરી બેઠક

દિલ્હી : રાજધાની દિલ્હીમાં આ વર્ષે વરસાદે કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. સમગ્ર સિઝનમાં પડેલા વરસાદના ચોથા ભાગનો વરસાદ એક જ દિવસમાં થયો છે. ચારે તરફ જળબંબાકાર છે અને યમુનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.આ દરમિયાન દિલ્હીના લોકો પણ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય મચ્છરોથી […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાનો આરંભ થયો છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને રોગચાળાને વધુ વકરતો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે. શહેરમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 180, સાદા મેલેરિયાના 28, ઝેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code