1. Home
  2. Tag "desert area"

ખારાઘોડાના રણ વિસ્તારમાં પાણીનાં ટેન્કર બંધ થયાં બાદ અગરિયાની પરિવારો પાણી માટે રઝળપાટ

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા-પાટડી સહિતના રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને મીઠાના અગરો પાસે જ ઝૂંપડાં બનાવીને વસવાટ કરતા હોય છે. લગભગ 2500 જેટલા અગરિયા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગરિયા પરિવારોને  પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમાં ટેન્કરો મોકલીને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ પાણી પુરૂ […]

દસાડા તાલુકાના રણ વિસ્તારમાં પાણી ભરાયેલું હોવા છતાં અગરિયાઓએ કામ શરૂ કર્યું

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠુ પકવવા જતા અગરિયાઓએ રણમાં વરસાદી પાણીનો ભરાવો હોવાં છતાં કામકાજનો પ્રારંભ કરી દીધો છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણમાં હાલ વરસાદી પાણી ભરાયેલા છે. સામાન્યરીતે રણમાં પાણી સુકાઈ ગયા બાદ અગરિયાઓ મીઠું પકવાવાની કામગીરી શરૂ કરતા હોય છે. પરંતુ આ વખતે અગરિયાઓ ટ્રેક્ટર મારફતે […]

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નડાબેટના રણ વિસ્તારમાં ભરાયા પાણી,

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં સારા વરસાદને કારણે નડાબેટ વિસ્તારના રણમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં […]

દેશમાં મીઠાંના કુલ ઉત્પાદનના 35 ટકા તો ઝાલાવાડના રણ વિસ્તારમાં ઉત્પાદન થાય છે

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. તેમજ કચ્છથી લઈને સુરેન્દ્રનગરના ખારાઘોડા અને પાટડી સુધીનો રણ વિસ્તાર આવેલો છે. દરિયાકાંઠા વિસ્તાર અને રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠું પકવવામાં આવે છે. એટલે દેશમાં મીંઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 70 ટકા છે. જ્યારે ઝાલાવાડ પંથકનો ફાળો 35 ટકા છે. દેશમાં મીઠાના કુલ ઉત્પાદમાં ગુજરાતનો ફાળો 70 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code