1. Home
  2. Tag "Dhirendra Shastri"

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા?

નાગપુર, 25 એપ્રિલ, 2026 – બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા? આવો પ્રશ્ન કરવાનું કારણ એ છ કે છેલ્લા કેટલાક વર્ષથી હિન્દુઓને જ્ઞાતિ-જાતિના વાડા છોડીને સંગઠિત કરવા માટે પ્રયાસ કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના પ્રવાસે છે. એ દરમિયાન તેમણે નાગપુરમાં સંઘ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી અને સભાને […]

હિન્દુ એકતા પદયાત્રા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વકફ બોર્ડ પર પણ આપ્યું મોટું નિવેદન

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ તેમની વાર્તા નથી, પરંતુ તેમની કૂચ છે જે તેઓ આજથી (21 નવેમ્બર 2024) શરૂ કરી રહ્યા છે. હિંદુ એકતા નામની આ પદયાત્રા બાગેશ્વર ધામથી શરૂ થશે અને ઓરછા ખાતે સમાપન થશે. આ પદયાત્રામાં ભાગ લેવા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અનુસરતા હજારો ભક્તો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code