1. Home
  2. Tag "donation"

NCPના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવનારા શખસની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકિય પક્ષો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે. ત્યારે પાર્ટીના નામે બેન્કમાં ફેક એકાઉન્ટ ખોલીને લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નામે બંધન બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાતું હોવાની જાણ થતાં એનસીપીના ખજાનચીએ […]

મોરબીમાં બ્રેઈન ડેડ કિશોરના અંગોનું પરિવારજનોએ કર્યું દાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેની અસર પણ લોકોના માનસ ઉપર પડી છે અને મોટી સંખ્યામાં અંગદાન કરવા માટે લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન મોરબીમાં 14 વર્ષના બ્રેઈનડેડ કિશોરના અંગોનું પરિવારે દાન કરીને અનેક લોકોને નવી જીંદગી આપી છે. મોરબીની હોસ્પિટલમાં પ્રથમવાર અંગોનું મહાદાન થયાનું ચર્ચાય રહ્યું […]

ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યૂનિવર્સિટી દ્વારા ગરીબ બાળકોને 5500 રમકડાંનું કરાયું દાન

ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા છેવાડાનાં ગરીબ બાળકો પણ રમકડાંથી રમતાં-રમતાં શીખી શકે તે હેતુથી સાડા પાંચ હજાર રમકડાનું દાન કરાયું છે. આ સાથે યુનિવર્સિટીએ દેશમાં સૌ પ્રથમ એક જ દિવસમાં, એક જ સ્થળ પર આટલાં બધાં રમકડાં દાન કર્યા હોવાનો રેકોર્ડ સર્જ્યો છે. જે અંગે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં સત્તાવાર અરજી પણ કરવામાં આવી છે. […]

અન્નદાતા બન્યા જીવનદાતાઃ ખેડૂતે પુત્રીના લગ્ન માટે ભેગા કરેલા નાણા કોરોના પીડિતોની સારવાર માટે કર્યા દાન

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પ્રયાસો કરી રહી છે. તેમજ કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતનો તંત્ર સામનો કરી રહ્યાં છે. ત્યારે સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે અને કોરોનાની […]

રાજકોટમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓ સ્વૈચ્છાએ કરી રહ્યા છે પ્લાઝમાનું દાન

રાજકોટ :  શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. શહેરની હોસ્પિટલો  દર્દીઓથી  ઉભરાઈ રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વૈચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત એક […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 44 દિવસમાં અકલ્પનીય દાન, આટલી રકમ થઇ એકત્ર

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અકલ્પનીય દાન આવ્યું 44 દિવસના નિધિ સમર્પણ અભિયાન દરમિયાન 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્ર થઇ જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં 44 દિવસ માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલ્યું હતું. આ અભિયાન દરમિયાન […]

ધૈર્યરાજ માટે દાનની સરવાણી, સારવાર માટે 38 દિવસમાં 15.48 કરોડ ભેગા થયા

ધૈર્યરાજની બીમારીની સારવાર માટે લોકોએ દાનની કરી સરવાણી 38 દિવસોમાં ધૈર્યરાજ માટે ખાતામાં 15.48 કરોડ ભેગા થયા રાજ્ય સહિત દેશભરમાંથી 2.77 લાખ લોકોએ નાનું-મોટું દાન કરી આ ફાળો એકત્રિત કર્યો નવી દિલ્હી: મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના આવેલા કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ત્રણ માસના ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂ,16 કરોડની જરૂર છે, જે માટે માત્ર 38 દિવસમાં […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે રાજસ્થાનમાંથી સૌથી વધારે મળ્યું દાન

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મંદિરના નિર્માણ માટે સંમગ્ર દેશમાં પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. જેથી સમગ્ર દેશમાંથી 1500 કરોડથી વધારેનું દાન મળ્યું હોવાનુ જાણવા મળે છે. જેમાં સૌથી વધારે દાન રાજસ્થાનની જનતાએ કર્યું છે. રાજસ્થાનની જનતાએ મંદિરના ભવ્ય નિર્માણ માટે અત્યાર […]

રામ મંદિરના નિર્માણ કાર્ય માટે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને 100 કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય માટે ટ્રસ્ટની કરાઇ છે રચના અત્યારસુધી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે 100 કરોડ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું આગામી સમયમાં આ દાનની રકમ વધવાની સંભાવના અયોધ્યા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ નામના […]

રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના વેપારીઓ આવ્યાં આગળ, કરોડોનું કર્યું દાન

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના વેપારીઓ મંદિર નિર્માણની કામગીરી માટે આગળ આવ્યાં છે. તેમજ કરોડોનું દાન કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code