1. Home
  2. Tag "Dr. Mansukh Mandvia"

ડૉ.મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન પરિષદ યોજાઇ  

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે IPC પરિષદ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તેમણે ઇન્ડિયન ફાર્માકોપિયાની નવમી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો. આ વર્ષની પરિષદની થીમ ‘ભવિષ્ય […]

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]

ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો આત્મનિર્ભર ભારત અને આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ, રાજ્ય મંત્રી, (રસાયણ અને ખાતર અને નવા મંત્રાલય) ભગવંત ખુબાની હાજરીમાં “ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2022” : ઉદ્યોગ અને એકેડેમિયા સિનર્જી નવીકરણ ઊર્જા) પર સેમિનારનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કોવિડ મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code