1. Home
  2. Tag "Dr. S. Jaishankar"

ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રવિવારે સાઉદી અરેબિયાના પ્રવાસે છે. વિદેશ મંત્રી પ્રથમ ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે રિયાધ પહોંચ્યા છે.સાઉદી અરેબિયાના પ્રોટોકોલ બાબતોના નાયબ પ્રધાન અબ્દુલ મજીદ અલ સ્મરીએ જયશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એસ જયશંકર બે દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. એસ જયશંકરે એક્સ પોસ્ટ પર આ […]

મોરેશિયસની જનતા હવે ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ મેળવી શકશે

નવી દિલ્હીઃ મોરેશિયસમાં ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કર્યું છે. હવે અન્ય દેશોના લોકો પણ જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ મેળવી શકશે. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ પણ હાજર રહ્યાં હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે આ દવા કેન્દ્રની સ્થાપનાનું વચન આ વર્ષની […]

ડૉ. એસ. જયશંકર મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથને મળશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી બે દિવસીય મોરેશિયસની સત્તાવાર મુલાકાતે છે.તેઓ મુલાકાત દરમિયાન, પ્રધાન મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથને મળશે અને મોરેશિયસના અન્ય વરિષ્ઠ પ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. તે અન્ય અગ્રણી મોરિશિયન નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વ્યાપકપણે સમીક્ષા કરવાની […]

પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તથા સમસ્યાઓ અલગ-અલગ છેઃ ડો.એસ જયશંકર

નવી દિલ્હીઃ એનડીએ સરકારમાં મંત્રીઓની શપથવિધિ અને વિભાગોના વિભાજન થયા બાદ એસ જયશંકરે મંગળવારે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે, વિશ્વ ગ્રુપોમાં વહેંચાયેલું છે અને તણાવ તથા સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા […]

ભારત વિરુદ્ધ ચીનનું ષડયંત્ર, સરહદ પર 624 ગામો વસાવ્યાં

નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે લાંબા સમયથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે બંને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યાં છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ચીને ભારત સાથેની વિવાદિત સરહદ પર ગામડાઓ સ્થાપ્યા છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (CSIS)ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો […]

યુપીએ સરકારે મુંબઈ હુમલાનો જવાબ આપવામાં પીછેહઠ કરી હતીઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાને લઈને તત્કાલીન યુપીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. હૈદરાબાદમાં આયોજિત ‘ફોરેન પોલિસી ધ ઈન્ડિયા વેઃ ફ્રોમ ડિફેન્ડસ ટુ કોન્ફિડેંસ’ વિષય પર એક સત્રને સંબોધતા વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે, જ્યારે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટપણે જોવા […]

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવશેઃ ડૉ. એસ. જયશંકર

અમદાવાદઃ વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવશે, જોકે તેમણે સ્વીકાર્યું કે તેના માટે “વધારાની મહેનત”ની જરૂર પડશે. રાજકોટમાં એક કાર્યક્રમમાં એસ.જયશંકરે કહ્યું, “અમે ચોક્કસ કાયમી સભ્યપદ મેળવીશું. પરંતુ મહેનત વગર કોઈ મોટી સિદ્ધિ મળતી નથી. તેથી, આપણે તેના માટે […]

ડૉ. એસ જયશંકર જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદની સાથે વિવિધ દેશોના સમકક્ષોને મળ્યા

નવી દિલ્હીઃ વિદેશમંત્રી  બાબતોના પ્રધાન ડૉ. એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદની બાજુમાં જર્મનીમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે કહ્યું કે તેમની વાતચીત પશ્ચિમ એશિયા, યુક્રેન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે તેઓએ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિની સમીક્ષા કરી. ડૉ. જયશંકરે કહ્યું […]

વિદેશ મંત્રી એસ જયશંકરે દેશની ઝડપથી વધી રહેલી વિશાળ અર્થવ્યવસ્થા પાછળનું કારણ સમજાવ્યું

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે દેશની ઝડપથી વધી રહેલી વિશાળ અર્થવ્યવસ્થા પાછળનું કારણ સમજાવ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેણે કહ્યું કે તેની પાછળનું કારણ નેતૃત્વ છે. આની પાછળ દ્રષ્ટિ છે. તેની પાછળ સુશાસન છે. વિદેશ મંત્રી હાલ બ્રિટનની પાંચ દિવસની મુલાકાતે છે. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code