ભાવિ યુદ્ધો કેવી રીતે લડાશે તે આજે પ્રયોગશાળાઓમાં નક્કી થઈ રહ્યું છે: રાજનાથસિંહ
નવી દિલ્હી, 4 મે 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટેકનોલોજીકલ ક્રાંતિના વર્તમાન યુગમાં ભાવિ-તૈયાર રહેવા માટે સંશોધન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા અને ‘સરપ્રાઈઝ એલિમેન્ટ’ (આશ્ચર્યનું તત્વ) કેળવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે. તેઓ મે 04, 2026ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ભારતીય સેનાની ઉત્તરી અને મધ્ય કમાન્ડ તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ દ્વારા […]


