1. Home
  2. Tag "economy"

અર્થ વ્યવસ્થામાં સકારાત્મક અસર – આરબીઆઈના જણાવ્યા પ્રામણે ઉત્પાદન ક્ષેત્રની માગમાં સુધારો

અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત બીજા ક્વાર્ટરમાં વેચાણમાં સંકોચન 4.3 ટકા સુધી મર્યાદિત રહ્યો દિલ્હીઃ- ભારતીય રિઝરિવ બેંકના આંકડાઓ પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉત્પાદન ક્ષેત્રમાં માંગની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે અને કોરોના વાયરસ મહામારીના પ્રભાવિત વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વેચાણમાં સંકોચન 4.3 ટકા સુધી મર્યાદિત રહ્યો છે. લોકડાઉનના કારણે ઉત્પાદ ક્ષેત્રમાં ઘટાડો થયો હતો,  ઉલ્લેખનીય છે […]

દેશની જીડીપી ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહેવાનું આરબીઆઇનું અનુમાન

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી પોઝિટિવમાં જોવા મળી શકે આ સમાચાર મોદી સરકારને રાહત આપી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ફરી જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવમાં આવી શકે છે. […]

પોઝિટિવ ન્યૂઝ! ભારત 2021માં સૌથી ઝડપથી વિકસતી એશિયાઇ અર્થવ્યવસ્થા બનશે

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર નોમુરા અનુસાર ભારત 2021માં સૌથી ઝડપી ગતિએ વિકસતી અર્થવ્યવસ્થા બનશે નોમુરાએ વર્ષ 2021 માટે ભારતનો આઉટલુક પોઝિટિવ રાખ્યો અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ભારતના અર્થતંત્રને લઇને એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. જો નોમુરાના અનુમાનને તથ્ય માની લેવામાં આવે તો ભારત કેલેન્ડર વર્ષ 2021માં સૌથી ઝડપથી વિકસી રહેલ […]

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્વિ

દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત ઇંધણની માંગમાં ઑક્ટોબર મહિનામાં વધારો થયો પેટ્રોલિયમ પેદાશોની માંગ 2.5% વધીને 1777 કરોડ ટને પહોંચી નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત આ બાબત પરથી મળી રહ્યા છે કે દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ ઑક્ટોબરમાં પ્રથમવાર વાર્ષિક તુલનાએ વધારો નોંધાયો છે. તહેવારોની પહેલા ડીઝલની માંગ વધવાથી વપરાશ કોરોના મહામારી પૂર્વેને સ્તરે પહોંચી […]

ભારતીય અર્થતંત્રમાં ‘L’ આકારની રિકવરી જોવા મળશે

કોરોના સંકટકાળ દરમિયાન અનલોક બાદ અર્થતંત્રમાં રિકવરીના સંકેત અર્થતંત્રમાં L આકારની રિકવરી જોવા મળે તેવી શક્યતા લોનની માંગ વધી હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળ દરમિયાન લાગુ થયેલા લોકડાઉનના કારણે દેશના અર્થતંત્ર પર વિપરીત અસર જોવા મળી હતી જો કે અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરીની આશા […]

ભારતનો આર્થિક વિકાસ દર 2019-20ના વર્ષમાં સાત ટકાની નીચે રહેવાની સંભાવના

આગામી નાણાંકીય વર્ષ એટલે કે 2019-20માં ભારતીય ઈકોનોમીનો વિકાસ દર સાત ટકાની નીચે રહેવાની સંભાવના છે. જાપાની બ્રોકરેઝ એજન્સી નોમુરાના અહેવાલ મુજબ, ખનીજતેલની ઘટતી કિંમતો અને વિસ્તારવાદી બજેટ છતાં 2019-20માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ સાત ટકાથી નીચે રહેવાની સંભાવના ઘણી વધારે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક મંદી, મુશ્કેલ નાણાંકીય સ્થિતિ અને ચૂંટણીના […]

અડધી વસ્તીનું ભારતની અર્થવ્યવસ્થામાં નગણ્ય યોગદાન!

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે એનએસએસઓના તાજેતરના જોબ્સ સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સર્વે મુજબ, ઈતિહાસમાં પહેલીવાર ભારતની અડધી કામકાજી વસ્તી (પંદર વર્ષ અને તેનાથી વધારે) 2017-18માં કોઈપણ આર્થિક ગતિવિધિમાં યોગદાન આપી રહી નથી. લીક સર્વે પર આધારીત બિઝનસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, 2017-18માં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 2011-12ના 55.9 ટકાની સરખામણીએ 2017-18માં […]

ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન

દેશમાં ચૂંટણીના માહોલની વચ્ચે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ બનનારી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા જૂથ સાથેની ખાસ વાતચીતમાં રઘુરામ રાજને આશંકા વ્યક્ત કરી છે કે જો 2019ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં ગઠબંધન સરકાર બનશે, તો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી પડવાની શક્યતા છે. રઘુરામ રાજનનો દાવો વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code