દેશનું નેતૃત્વ યુનિવર્સિટી નક્કી કરશે કે જનતા?
હેમંત પરમાર દ્વારા દેશનું નેતૃત્વ યુનિવર્સિટી નક્કી કરશે કે જનતા? આ પ્રશ્ન આજે કેમ ઉપસ્થિત થયો? હકીકતે શિક્ષિત નેતૃત્વની માંગ વચ્ચે એવા સવાલો ઊભા થયા છે જેના જવાબ આપવાનું કોઈના માટે સરળ નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દેશના રાજકારણમાં એક નવી ચર્ચા છેડી દીધી છે કે ભારતને એક ભણેલા-ગણેલા વડાપ્રધાનની જરૂર છે. આમ […]


