નારોલથી વિશાલા જંકશન સુધીના છ-માર્ગીય રસ્તાને પહોળો કરીને આઠ માર્ગીય બનાવાશે
અમદાવાદઃ રાજ્યમાં વધતા જતાં ટ્રાફિકને લીધે હવે હાઈવે પર વધુ ઓવરબ્રીજ અને હાઈવેને પહોળા કરવાનું આયોજન કરાયુ છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામોને મંજૂર કર્યા છે. જેમાં સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે તેમજ અમદાવાદ શહેરમાં […]