1. Home
  2. Tag "election campaign"

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા.1 ડિસેમ્બરના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયાં હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર […]

ભાજપ ટિકિટ આપે તે પહેલા જ કૂંવરજી બાવળિયાએ જસદણ, વિંછીયામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

રાજકોટઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઘણાબધી બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા એકાદ-બે દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. એટલે કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેની અટકળો ચાલી રહી છે. ત્યારે પૂર્વ મંત્રી કૂંવરજી બાવળિયાએ પોતાના વિસ્તાર જસદણ અને વિંછીયામાં પ્રચાર શરૂ […]

વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે, વડોદરા અને થરાદમાં જાહેર સભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વડાપ્રધાન મોદી  ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે. એ ઉપરાંત  મોદી  ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે. તેમના […]

કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પોતાના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથની વાતચિતમાં હું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાને ટકાવી રાખવા માટે કામ કરીશ. તેમજ પોતે કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

વેરાવળઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ  આજે 11 સપ્ટેમ્બરને રવિવારે ગુજરાતના  પ્રવાસે આવી રહ્યા છે.. જેમાં અમિત શાહ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે. શાહ સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, ત્યારબાદ અમરેલી જિલ્લાની સાત સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાના […]

આપ’ના કેજરિવાલને ગુજરાત ગમી ગયું, હવે મહિનામાં ચારવાર ચૂંટણી પ્રચાર માટે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિલ્હીના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકામાં વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ આમ આદમી પાર્ટીના વડા અને હિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલ પણ હવે દર અઠવાડિયે ગુજરાતની મલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી […]

કોવિડની વધતી દહેશત વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સભાઓ પર આવી શકે છે પ્રતિબંધ

કોવિડ કેસમાં ઉછાળા બાદ ચૂંટણી પંચ લઇ શકે છે આ નિર્ણય પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોટી સભા પર આવી શકે છે પ્રતિબંધ ચૂંટણી પ્રચાર પર પણ આકરા નિયંત્રણો લાગૂ પડી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે બીજી તરફ આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે અને […]

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ભાજપ હવે હાઇટેક ચૂંટણી પ્રચાર કરશે, વર્ચ્યુઅલ રેલીઓનું કરશે આયોજન

ઓમિક્રોનના ભય વચ્ચે હવે ભાજપ હાઇટેક ચૂંટણી પ્રચાર કરશે ચૂંટણી પ્રચાર દરમિયાન વર્ચ્યુઅલ રેલીઓનું કરશે આયોજન મન કી બાત કાર્યક્રમ હાઇટેક રીતે લોકો સુધી પહોંચાડશે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અને આ વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન સંક્રમણ વધુ ના પ્રસરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code