1. Home
  2. Tag "employment"

સુરતની આ અનોખી દુકાન વિશે જાણો છો? જુઓ VIDEO મન હોય તો માળવે પણ જવાય

[અલકેશ પટેલ], રિવોઈ ન્યૂઝ, 21 માર્ચ, 2026 – unique shop in Surat મન હોય તો માળવે જવાય એ કહેવત બધા જાણે છે, જોકે હવે તેમાં આંશિક ઉમેરો કરવો જોઈએ – મન હોય તો માળવે પણ જવાય. અને પહેલા માળે પણ જવાય. વર્ષોથી આપણે બધાએ એવાં દૃશ્યો જોયાં છે જ્યાં ફ્લેટમાં ઊંચે રહેતા લોકો, વારંવાર નીચે […]

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટઃ AI અને મહિલા સશક્તિકરણ પર કેસબુક લોન્ચ કરવામાં આવી

MoWCD દ્વારા સમર્થિત, MeitY અને UN Women દ્વારા સંયુક્ત પહેલ, ગ્લોબલ સાઉથના જેન્ડર રિસ્પોન્સિવ AI ઉકેલો દર્શાવે છે નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit AI અને જેન્ડર એમ્પાવરમેન્ટ પર આધારિત કેસબુકની સત્તાવાર રીતે 17 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ખાતે લોન્ચ કરવામાં આવી હતી, જે સમાવિષ્ટ અને નૈતિક કૃત્રિમ બુદ્ધિમત્તા […]

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, 2026 – PM Narendra Modi letter પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી કેટલી મહત્ત્વની બની રહેવાની છે તેનો અંદાજ આજની એક ઘટના પરથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એબાર બીજેપી સરકાર’, અમને સેવાની તક આપો… એવા નિવેદન સાથે પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો છે. શું લખ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ એ પત્રમાં? વડાપ્રધાન […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

દેશમાં 10 વર્ષમાં 17.90 લાખથી વધુ લોકોને સ્ટાર્ટ-અપ દ્વારા રોજગારી મળી

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, અમિત શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. અમિત શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતના કરોડરજ્જૂ સમાન ગણાવી હતી. […]

GST ઘટવાથી ઓટો સેક્ટરમાં આવશે નવી રફતાર, રોજગારની નવી તકો ઉભી થશે

HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચે જણાવ્યું હતું કે આગામી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) માં ઘટાડાથી ભારતમાં લાંબા ગાળાની ઓટો માંગ અને રોજગાર સર્જન વધશે. સરકાર ભારતમાં GST સ્લેબને સરળ બનાવવાનું વિચારી રહી છે અને 28 ટકાના સ્લેબને ઘટાડીને 18 ટકા કરી શકે છે અને ઓટોમોબાઇલ પર GST દરો ઉપર લાદવામાં આવતા સેસને પણ દૂર કરી […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં થયેલા MoUથી 20000 લોકોને મળી રોજગારી

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું વર્ષ 2024 માં 10 ચરણ પૂર્ણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ 10 માં ચરણમાં પણ દેશ- વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઇચ્છા દર્શાવી અને શરૂઆત પણ કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતા […]

ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ માટે પીએલઆઈ યોજનાથી રોકાણ, રોજગાર અને વૃદ્ધિને બળ મળ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે 15.09.2021ના રોજ ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનેન્ટ્સ માટેની પીએલઆઈ યોજનાને રૂ. 25,938 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે મંજૂરી આપી હતી. પીએલઆઈ-ઓટો યોજનામાં ભારતમાં એડવાન્સ ઓટોમોટિવ ટેકનોલોજી (એએટી) ઉત્પાદનોના ઉત્પાદન અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ માટે ખર્ચની વિકલાંગતા દૂર કરવાની કલ્પના કરવામાં આવી છે. પ્રોત્સાહક માળખું એએટી ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન માટે નવા […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code