1. Home
  2. Tag "employment"

દેશમાં 10 વર્ષમાં 17.90 લાખથી વધુ લોકોને સ્ટાર્ટ-અપ દ્વારા રોજગારી મળી

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, અમિત શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. અમિત શાહે સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને નવા ભારતના કરોડરજ્જૂ સમાન ગણાવી હતી. […]

GST ઘટવાથી ઓટો સેક્ટરમાં આવશે નવી રફતાર, રોજગારની નવી તકો ઉભી થશે

HSBC ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચે જણાવ્યું હતું કે આગામી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) માં ઘટાડાથી ભારતમાં લાંબા ગાળાની ઓટો માંગ અને રોજગાર સર્જન વધશે. સરકાર ભારતમાં GST સ્લેબને સરળ બનાવવાનું વિચારી રહી છે અને 28 ટકાના સ્લેબને ઘટાડીને 18 ટકા કરી શકે છે અને ઓટોમોબાઇલ પર GST દરો ઉપર લાદવામાં આવતા સેસને પણ દૂર કરી […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં થયેલા MoUથી 20000 લોકોને મળી રોજગારી

ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું વર્ષ 2024 માં 10 ચરણ પૂર્ણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ 10 માં ચરણમાં પણ દેશ- વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણની ઇચ્છા દર્શાવી અને શરૂઆત પણ કરી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતા […]

ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ માટે પીએલઆઈ યોજનાથી રોકાણ, રોજગાર અને વૃદ્ધિને બળ મળ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે 15.09.2021ના રોજ ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનેન્ટ્સ માટેની પીએલઆઈ યોજનાને રૂ. 25,938 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે મંજૂરી આપી હતી. પીએલઆઈ-ઓટો યોજનામાં ભારતમાં એડવાન્સ ઓટોમોટિવ ટેકનોલોજી (એએટી) ઉત્પાદનોના ઉત્પાદન અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ માટે ખર્ચની વિકલાંગતા દૂર કરવાની કલ્પના કરવામાં આવી છે. પ્રોત્સાહક માળખું એએટી ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન માટે નવા […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના મિશન મોડમાં ઝડપથી લાગુ થશે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઇએલઆઇ) યોજનાને ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. આ વાત ડો.માંડવિયાએ ઈએલઆઈ સ્કીમ અને તેના અમલીકરણ પ્લાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદલાજે તથા […]

ખાનગી ઉદ્યોગો અને સરકારી સાહસો સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઉદાસિન રહ્યાઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોના, પ્રજાના ટેક્ષના પૈસાથી જે ઉદ્યોગોને સગવડો અને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995નો ઠરાવ છે. […]

ગુજરાતઃ 20 વર્ષથી રોજગારી આપવામાં દેશનું નંબર-1 રાજ્યનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજ્યના શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત છેલ્લા 20 વર્ષથી નંબર-1 છે. વલસાડ જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે, વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 16,246 રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતેથી પી.એમ. મિત્ર […]

ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને લીધે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયુઃ બળવંતસિંહ

ગાંધીનગરઃ શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. મંત્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય […]

ભારતીય રેલવેનું જૂની ટ્રેનના કોચને રેસ્ટોરન્ટમાં ફરવાનું આયોજન, રોજગારીની અનેક તકો ઉભી થશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે નોકરીની તકો વધારવા અને આવક મેળવવા માટે એક તેજસ્વી વિચાર પર કામ કરી રહી છે. વાસ્તવમાં રેલ્વે ટ્રેનોના જૂના કોચને રેસ્ટોરન્ટમાં ફેરવી રહી છે. રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરાયેલા થોડા કોચ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. રેલ્વે બોર્ડે મહારાષ્ટ્રના નાસિકમાં આ પહેલ હેઠળ એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. જેને લોકો ખૂબ પસંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code