1. Home
  2. Tag "Exports"

ભારતમાંથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની એક બિલિયન યુએસ ડોલર જેટલી નિકાસ

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ – 2022 ના ભાગરૂપે યોજાયેલ પ્રિ – ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં ‘‘એસ્યુંરીંગ ક્વોલિટી ફોર રેકોગનાઈઝેશન ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોડક્ટ’’ વિષયક જ્ઞાન સત્રમાં વિવિધ નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ જ્ઞાન સત્રમાં અપેડાના નિયામક ડો. તરૂણ બજાજે જણાવ્યું કે ભારતમાં કુદરતી રીતે 40 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક […]

ભારતઃ એક મહિનામાં નિકાસમાં આવ્યો ઉછાળો, 50 ટકા વધારા સાથે 35.43 અબજ ડોલર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાની અસર ઘટડા ફરીથી આયાત-નિકાસનો વ્યવસાય રાબેતા મુજબ શરૂ થઈ રહ્યાં છે. દરમિયાન જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં 49.85 ટકા વધારો થયો છે. નિકાસ વધીને 35.43 અબજ ડોલર થઈ ગઈ છે. પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ વધવાને કારણે જુલાઇ મહિનામાં દેશની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય વાણિજય […]

ચીન ચોખા માટે ભારત ઉપર નિર્ભરઃ ચાલુ વર્ષે ભારતમાંથી 10 લાખ ટન નિકાસનો અંદાજ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોખાના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. બીજી તરફ અન્નની સમસ્યાનો સામનો કરતું ચીન ભારત પાસેથી મોટી સંખ્યામાં નોન બાસમતી ચોખાની આયાત કરી રહ્યું છે. ચીન આ નોન બાસમતી તૂટેલા ચોખાનો નૂડલ્સ અને વાઈન બનાવવામાં ઉપયોગ કરે છે. એક અંદાજ અનુસાર ચાલુ નાણાકીય વર્ષે ચીનમાં લગભગ 10 લાખ ટન ચોખાની નિકાસ […]

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે. In a boost to #export of exotic #fruit, a consignment of fibre and […]

ભારતે કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા નારાજ બાંગ્લાદેશે હિલ્સા માછલીઓની નિકાસ ઘટાડી

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે. તેમજ રસીનું ઉત્પાદન વધારવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં બાંગ્લાદેશને કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હોવાનું જાણવા મળે છે. જેથી બાંગ્લાદેશ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં બાંગ્લાદેશ સરકારે હિલ્સા માછલીઓની ભારતમાં નિકાસ પણ મર્યાદિત કરી હોવાનું જાણવા […]

પાકિસ્તાનમાં ગદર્ભની વસતી વધીઃ 3 વર્ષમાં ત્રણ લાખનો થયો વધારો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગદર્ભની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ એક લાખ મળીને 3 લાખ ગદર્ભમાં વધારો થયો છે. આમ સમગ્ર દુનિયાનમાં ગદર્ભની સંખ્યામાં પાકિસ્તાન ત્રીજા ક્રેમ છે. પાકિસ્તાનમાં હાલ આ પ્રાણીની વસતી વધીને 56 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે ચીનમાં […]

કોરોના મહામારી વચ્ચે સુરતથી ડાયમન્ડની નિકાસ વધી

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેનો ફાયદો ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતને થયો છે. સુરતમાંથી હિરાની નિકાસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીને […]

ભારતીય કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. વૈશ્વિક બજારમાં કપાસની અછત અને ભારતની ઉચ્ચ ગુણવતાયુક્ત તેમજ નીચા ભાવના કપાસને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય કપાસ છવાઈ જાય તેવી પ્રબળ શકયતાઓ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરીમાં વિવિધ દેશમાં 38 લાખ કપાસની ગાંસળીનો નિકાસ […]

સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ, સિલિગુડી મોકલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોવાથી ખેતીમાં પણ વધારો થયો છે. તેમજ ગુજરાતમાંથી વિવિધ પાકની દેશના અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. કિશાન રેન્ક નામની ખાસ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો સિલિગુડી મોકલવામાં આવી છે. અગાઉ પણ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો […]

ભારતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દેશના આર્થિક તંત્રને અસર થઈ હતી. તેમજ લોકડાઉનના કારણે વેપાર-ઉદ્યોગને અસર થઈ હતી. હવે અનલોકમાં અર્થતંત્ર ફરી પાટે પડી રહ્યું છે. દરમિયાન જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં નિકાસમાં 16.2 ટકાનો વધારો થયો છે. જ્યારે આયાતમાં પણ 1.1 ટકાનો વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાંથી થતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code