PM મોદી ગુજરાતના સવા ચાર લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે પાંછ વર્ષ પૂર્ણ કરતા તા. 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ 5 કિલો અનાજની કિટનું વિતરણ કરશે. તેઓ પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની […]


