1. Home
  2. Tag "FARMER"

ઉમરાળા તાલુકાના ધોળા ગામે CCI કેન્દ્રનો પ્રારંભ થતા ખેડૂતોને રાહત

અમદાવાદઃ ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલા માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે મંત્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રનાં ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના […]

પંજાબમાં ખેડૂતોનાં સંગઠનોની હડતાળની વ્યાપક અસર

લુધિયાણાઃ MSPની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓને લઈને ખેડૂતોનાં સંગઠનોની હડતાળની સોમવારે પંજાબમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. બંધમાં ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો ઉપરાંત વંદે ભારત અને શતાબ્દી સહિતની 200 થી વધુ ટ્રેનોને અસર થઈ હતી. બંધનું એલાન ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં કરવામાં આવ્યું હતું, જે ખેડૂતોની માંગણીઓને પહોંચી વળવા એક મહિનાથી ભૂખ હડતાળ […]

હવામાં બંદુક લહેરાવી ખેડૂતોને ધમકી આપવાના મામલામાં પૂજા ખેડકરની માતાની પોલીસે કરી ધરપકડ

ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદમાં આવ્યા બાદ તેના પરિવાર સાથે જોડાયેલા એક પછી એક સભ્યોના વિવાદ પણ સામે આવતા જાય છે.. પૂજા ખેડકરના પિતા પણ અગાઉ વિવાદમાં આવી ચૂકયા છે ત્યારે હવે તેની માતા પણ વિવાદમાં આવી છે. ટ્રેની IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતઃ 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન

અમદાવાદઃ ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજ્યમાં તા. 13 મે થી 18 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની જિલ્લા કલેકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ […]

ગીરઃ કેસર કેરીની વાડીઓ ખેડૂતે જ કરી નષ્ટ, કારણ જાણીને ચોંકી જશો..

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની વાડીઓ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે  તે કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે. પોતાના બાળક કરતા વિશેષ માવજત કરીને ઉછારેલા આંબાના વૃક્ષ પણ કરવટ ફેરવી રહ્યાં છે. જોકે આંબાના વૃક્ષો  તાલાલા ગીરના સુરવા, […]

જીપ્સમનો ઉપયોગ કરીને પડતર જમીનને બનાવી શકાય ફળદ્રુપ

નવી દિલ્હીઃ દેશમાં લગભગ 71 લાખ હેક્ટર જમીન દુષ્કાળથી પ્રભાવિત છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં લગભગ 13 લાખ હેક્ટર જમીન પડતર છે. આવી ઉજ્જડ જમીનોમાં ઉત્પાદન નહિવત હોય છે અને ઘણી વખત ખાલી રહે છે. જો કે હવે ખેડૂતો જાગૃત બનીને આવી જમીન પર ઉત્પાદન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીપ્સમનો ઉપયોગ કરીને આવી જમીનને ફળદ્રુપ બનાવી […]

આત્મનિર્ભર ભારતનું સર્જન કર્યા વિના વિકસિત ભારત શક્ય નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય […]

ખેડૂત પ્રદર્શન મામલે આંદોલનકારી ખેડૂતો સાથે સરકારે કરી બેઠક

નવી દિલ્હીઃ સરકાર ખેડૂત આંદોલન અંગે વાતચીત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે.  ત્યારે ગઈકાલે રાત્રે  કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાવે ખેડૂતો સાથે ત્રીજી બેઠક યોજી હતી. આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અંગે […]

ગુજરાતઃ ત્રણ વર્ષમાં આશરે 9 લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘ન્યુનત્તમ સરકાર અને મહત્તમ સુશાસન’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ગુજરાત […]

ગુજરાત: કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર

અમદાવાદઃ રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code