1. Home
  2. Tag "Farmers’ Day"

ખેડૂત દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ એ કહ્યું , સરકાર વાત કરી રહી છે, અન્નદાતાઓ જલ્દીથી આંદોલન પરત ખેંચશે

આજે ખેડૂત દિવસ રક્ષામંત્રી રાજનાથ સિંહએ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી કહ્યું – સરાકર વાત કરી રહી છે ખેડબતો ખુબ જ જલ્દી આંદોલન પાછુ ખેંચશે દિલ્હીઃ-કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂત દિવસ નિમિત્તે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તમામ ખેડુતોને શુભેચ્છા પાઠવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code