કાંકરેજ તાલુકાની સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભય છે. ત્યારે ગત વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થતાં દાંતીવાડા જળાશય ભરાયો હતો અને ઓવરફ્લો થતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ પાણી માત્ર કાંકરેજ તાલુકાના ઉંબરી-કંબોઇ પાસે આવ્યું અને જળાશયના દરવાજા બંધ કરી દેવાતા ખેડૂતો નારાજ થયાં હતા. દાંતીવાડા ડેમમાં હાલ પુરતું […]