1. Home
  2. Tag "farmers suffering"

કાંકરેજ તાલુકાની સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભય છે. ત્યારે ગત વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થતાં દાંતીવાડા જળાશય ભરાયો હતો અને ઓવરફ્લો થતા બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ પાણી માત્ર કાંકરેજ તાલુકાના ઉંબરી-કંબોઇ પાસે આવ્યું અને જળાશયના દરવાજા બંધ કરી દેવાતા ખેડૂતો નારાજ થયાં હતા. દાંતીવાડા ડેમમાં હાલ પુરતું […]

પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી ના છોડાતા ખેડુતો પાતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. બીજી બાજુ એરંડામાં ઇયળના ઉપદ્રવથી આ વિસ્તારના ખેડુતોની દિવાળી બગડવાનો ઘાટ સર્જાયો છે. આ અંગે થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રીને તેમજ સત્તાધિશોને રજુઆત કરી હતી. ત્યારે એવી ખાતરી આપવામાં આવી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code