1. Home
  2. Tag "fear among people"

મહારાષ્ટ્રના ચંદપુરમાં વાઘના હુમલામાં ચાર મહિલાના મોત, લોકોમાં ભય

મુંબઈ, 22 મે 2026: મહારાષ્ટ્રના ચંદપુર જિલ્લામાં વાઘે હુમલો કરીને ચાર મહિલાઓને મારી નાખી હોવાનું જાણવા મળે છે. આ મહિલાઓ સવારે તેંદૂના પત્તા એકત્ર કરવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. આ બનાવની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાઘના હુમલામાં ચાર મહિલાના મોતને પગલે […]

અફઘાનિસ્તાનમાં ફરી 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

ગાંધીનગરઃ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદથી 14 કિલોમીટર પૂર્વમાં નોંધાયું. આ માહિતી અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા આપવામાં આવી છે. ગુરુવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર 34.72 અક્ષાંશ અને 70.79 દશાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસ્ટાઇન્સે ભૂકંપની તીવ્રતા 6.2 માપી છે. આ […]

મ્યાનમારમાં 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

નવી દિલ્હીઃ શુક્રવારે મ્યાનમારમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના આંતરિક ભાગમાં ઊંડે હતું. ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, આજે સવારે 11.50.52 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપનો પહેલો […]

કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, લોકોમાં ફેલાયો ભય

ગાંધીનગરઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જિલ્લામાં રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જે બાદ 2.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો, જેનું […]

ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં આજે સવારે ધરા ધ્રુજી હતી. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા લગભગ 6.2 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આજે બુધવારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાના આ ભૂકંપનું […]

રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

જયપુરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનના બાલોત્રામાં આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલોત્રામાં જ નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આ આચંકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં બપોરના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 હતી. […]

અમરેલીમાં ચાર મિનિટના સમયગાળામાં ભૂકંપના 3 આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત જામનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આચકા નોંધાય છે. દરમિયાન આજે સાંજે અમરેલીમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ 3 વખત ધરા ધ્રુજી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ધરતીકંપના આ આંચકાઓમાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code