જખૌના દરિયામાં માંગરોળની બોટ પર પાક. મરિન સિક્યુરિટી એજન્સીએ કર્યું ફાયરિંગ
ભૂજઃ સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા માટે જતાં હોય છે. અને ઘણીવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક પહોંચી જતાં હોય છે. માછીમારો ભારતીય સીમા સમુદ્ર વિસ્તારમાં માછીમારી કરતા હોય ત્યારે પણ પાકની મરીન સિક્યુરિટી એજન્સી માછીમારોનું અપહરણ કરવાના પ્રયાસો પણ કરતા હોય છે. દરમિયાન અબડાસા તાલુકાના જખૌ દરિયામાં માંગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીએ ગુરુવારે […]