ઈદના દિવસે પાકિસ્તાનમાં ખૂનખરાબો, નમાજ પઢીને આવી રહેલા લોકો પર અંધાધુંધ ગોળીબારમાં 13ના મોત
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના મુલ્તાન જિલ્લામાં બુધવારે બે જૂથો વચ્ચે ઘર્ષણ થવાને કારણે 13 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક મીડિયામાં આની જાણકારી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆ પ્રમાણે, એક જૂથના સદસ્યે ઈદની નમાજ બાદ મસ્જિદની બહાર આવી રહેલા અન્ય જૂથના લોકો પર અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતું. આ રિપોર્ટ […]


