1. Home
  2. Tag "floods"

અસમમાં પૂરની પરિસ્થિતિ, કેન્દ્ર સરકારે સહાયની દર્શાવી તૈયારીઓ

નવી દિલ્હીઃ ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિને જોતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેની સાથે વ્યવહાર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે. સોમવારે, શાહે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને વધતા પાણીના સ્તરની અસરનું મૂલ્યાંકન કરવા માટે આસામ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે અલગ-અલગ ફોન પર વાત કરી હતી. આસામ જ્યાં લગભગ 18 જિલ્લાઓમાં 5 લાખથી […]

આસામમાં સતત વરસાદને વચ્ચે 3100થી વધુ ગામો પૂરથી પ્રભાવિત

નવી દિલ્હીઃ આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વણસી ગઈ છે. આસામમાં આવેલા વિનાશક પૂરમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં છ ગેંડા સહિત 137 જંગલી પ્રાણીઓના મોત થયા છે. દરમિયાન, પાર્ક સત્તાવાળાઓએ બે ગેંડાના વાછરડા અને બે હાથીના વાછરડા સહિત 99 પ્રાણીઓને બચાવવામાં સફળતા મેળવી છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું હતું કે, 104 હોગ […]

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ભારે વરસાદને પગલે આસામમાં પૂરની સ્થિતિ સોમવારે પણ ગંભીર છે. 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક 78 હતો, જેમાંથી 66 લોકો એકલા પૂરમાં મૃત્યુ પામ્યા હતા. દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી […]

ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થયો

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થઈ ગયો છે. બચાવકર્મીઓએ પૂરગ્રસ્ત ગામોમાં કાટમાળ નીચે લોકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. શનિવારે મધ્યરાત્રિ પહેલા પશ્ચિમ સુમાત્રા પ્રાંતના ચાર જિલ્લાઓમાં ભારે ચોમાસાના વરસાદ, ભૂસ્ખલન અને માઉન્ટ મેરાપીના લાવાએ વિનાશ વેર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા […]

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું, 36થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી […]

સિક્કિમમાં પૂરના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા, તમામ મદદ પહોંચાડવાની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ સિક્કિમના ઉત્તરમાં કુદરતે તબાહી મચાવી. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીના જળસ્તરમાં અનેક ફૂટનો વધારો થયો. વાદળ ફાટ્યા પછી પૂર આવવાને કારણે સેનાનાં 23 જવાન પણ ગૂમ થયા છે. જોકે તેમાંથી એક જવાનને બચાવી લેવાયો છે. પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સંરક્ષણ મંત્રાલયે […]

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કડાણા અને ધરોઈ ડેમ છલકાયો, નર્મદા નદીની જળસપાટી ઘટી

અમદાવાદઃ ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટી 26.5 ફૂટ પહોંચી છે. પૂરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તંત્ર સફાઈના કામમાં લાગ્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરત અને અમદાવાદથી સફાઈ ટીમો ભરૂચ ખાતે બોલાવાઈ છે. આરોગ્યની ટીમો પણ દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો આ […]

મહારાષ્ટ્રમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મળશે નવા મકાનો,મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઇરશાલવાડી ગામમાં પૂર અને ભૂસ્ખલનથી બચેલા લોકોના પુનર્વસન માટે એક પ્લોટની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સિડકો તેમના માટે કાયમી મકાનો બાંધશે. શિંદેએ વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકો માટે વધુ નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી. રાયગઢ જિલ્લાના ઇરશાલવાડી ગામમાં 19 જુલાઇના ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 […]

દિલ્હીમાં આવેલ પૂર પર PM મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર સાથે કરી વાત,પાણી ભરાવાની સ્થિતિની કરી સમીક્ષા

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિદેશથી દિલ્હી પરત ફર્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના અને રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ટ્વીટ કર્યું કે વડા પ્રધાને નિર્દેશ આપ્યો કે કેન્દ્રની મદદ અને સહકારથી દિલ્હીના લોકોના હિતમાં શક્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code