1. Home
  2. Tag "foodgrains"

રાજકોટમાં રેશનિંગના અનાજનો રૂપિયા 12 લાખનો જથ્થો જિલ્લા પુરવઠા વિભાગે પકડ્યો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને નેશનલ ફુડ સિકયોરીટી એકટ (એનએફએસએ) અંતર્ગત મફતમાં અનાજ આપવામાં આવે છે. જરૂરીયાત કરતા વધુ અનાજ મળતું હોય  કેટલાક લાભાર્થીઓ વેપારીઓને ઊંચા ભાવ લઈને અનાજ વેચી  દેતાં હોય છે. બાતમીને આધારે નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીઓએ રેડ પાડીને અંદાજે રૂા.12 લાખની કિંમતનું સરકારી અનાજ (ઘઉં) રાજકોટના પરસાણાનગર […]

ઓમિક્રોનના સંકટ વચ્ચે પણ દેશમાં ખાદ્યાન્નનું ફરી રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના

નવી દિલ્હી: ભારતમાં ફરીથી કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું પ્રસરણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિ છતાં ભારતમાં પાક વર્ષ 2021-22 દરમિયાન ખાદ્યાન્નનું રેકોર્ડ 3100 લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છે. ખાસ કરીને ખાદ્યતેલોના ભાવમાં વધારો તેમજ સરકારે કૃષિ કાયદા રદ કરતા તેની ઉંડી અસર કૃષિ ક્ષેત્ર પર […]

PM મોદી ગુજરાતના સવા ચાર લાખ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે પાંછ વર્ષ પૂર્ણ કરતા તા. 1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદી રાજ્યની 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ 5 કિલો અનાજની કિટનું વિતરણ કરશે. તેઓ પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code