2028-29 સુધીમાં રૂ. 50,000 કરોડની સંરક્ષણ નિકાસની અપેક્ષાઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત સંરક્ષણ સમિટમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ભારતીયતાની ભાવના સાથે તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી ભારતનું સંરક્ષણ ઉપકરણ આજે પહેલા કરતા વધુ મજબૂત છે.” તેમણે વર્તમાન અને અગાઉના પ્રબંધો વચ્ચેના મુખ્ય તફાવત […]