PM મોદીએ સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવ્યું, રૂ. 4000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ
નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ગંગટોકમાં સિક્કિમના 50મા સ્થાપના વર્ષના સમાપન સમારોહમાં પ્રવાસનને વિકાસ સાથે જોડ્યું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે ઉત્તર-પૂર્વને ‘અષ્ટ લક્ષ્મી’ ગણાવતા ‘એક્ટ ઈસ્ટ, એક્ટ ફાસ્ટ’ નીતિનો ઉલ્લેખ કર્યો. સાથે જ દેશવાસીઓને સિક્કિમ આવવાની અપીલ કરી. કાર્યક્રમમાં તેમણે 4000 […]


