1. Home
  2. Tag "four dead"

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે અકસ્માતોના બનાવોમાં ચારના મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાયલા પાસે વધુ બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં સાયલાના ગોસળ ગામ પાસે ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના સ્થળ પર મોટ નિપજ્યા હતા. જ્યારે  5થી વધુ વ્યકિતઓને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. […]

આણંદના નાવલી નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને અડફેટે લેતા ચારના મોત

આણંદઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નાવલી ગામ નજીક  પૂરફાટ ઝડપે આવેલી કારે ચાર બાઈકને ટક્કર મારતા ચારના મોત નિપજ્યા હતા, જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કાર મુકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને અકસ્માકે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ […]

થરાદ-ડીસા હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરે કારને અડફેટે લેતા એક જ પરિવારના ચારનાં મોત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.  બનાસકાંઠાના થરાદ-ડીસા હાઇવે પર  ખોરડા ગામ નજીક સર્જાયેલા ડમ્પર અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં એક […]

બનાસકાંઠા અને ગાંધીનગર પાસે ટ્રક – બાઈક વચ્ચે સર્જાયેલા જુદા જુદા બે અકસ્માતમાં ચારનાં મોત

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વાવ-સુઈગામ રોડ પર તેમજ ગાંધીનગર આદિવાડા ચાર રસ્તા નજીક ટ્રક અને બાઈકના સર્જાયેલા જુદા જુદા બે અકસ્માતોમાં ચારના મોત નિપજ્યા હતા. જેમાં વાવ- સુઈગામ રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સબ્એ જીવ ગુમાવ્યા હતા. જ્યારે આદિવાડા નજીક સર્જાયેલા અકસ્માતમાં 21 વર્ષીય યુવાન મોતને ભેટ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રથમ અકસ્માતની […]

ભાંભર-રાધનપુર હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત, બે ગંભીર

પાલનપુરઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભર-રાધનપુર હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીરરીતે ઘવાતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની વિગતો એવી […]

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

પાલનપુરના બાલારામ અને લખતરના ઢાંકી ગામે ડૂબી જવાના બે બનાવોમાં 4 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદને કારણે નદી.નાળાં, અને તળાવો ભરાયેલા હોવાથી લોકોના નાહવા પડતા ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ડુબી જવાના બે બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં પાલનપુર નજીક આવેલા બાલારામ નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બાલારામ મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો […]

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક મકાન ધરાશાયી થતાં ચારના મોત,

જૂનાગઢઃ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં હતા.મકાન ધડાકા સાથે ધરાશાયી થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો તેમજ મ્યુનિ.ના અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. કાટમાળમાં […]

ગુજરાતમાં ફાગણે સર્જાયો અષાઢી માહોલ, કમોસમી વરસાદ અને વીજળીએ ચારનો ભોગ લીધો

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ફાગણ મહિનોમાં અષાઢી માહોલ સર્જાયો હતો. અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સમીસાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.અમે અમદાવાદ, ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા ભટાકા સાથે  કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.. કેટલાક સ્થળે કરા સાથે માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. કમોમસી વરસાદને કારે કેરી સહિતના પાકને નુકશાન […]

ભાવનગરના તળાજા પાસે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારનાં મોત

ભાવનગરઃ મહુવા- ભાવનગર  હાઈવે પર તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે, અને  એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ચારેય મૃતકો મહુવા તાલુકાના નેપ ગામના હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્મત સર્જાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code