1. Home
  2. Tag "Free Trade Agreement"

ભારત વિશ્વનું સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ સ્થળ: પિયુષ ગોયલ

મુંબઈ, 4 જૂન 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મુંબઈમાં આયોજિત ‘સિટી ઇન્ડિયા કોન્ફરન્સ 2026’માં વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્ય પ્રવચન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ઉત્પાદન, વ્યવસાયિક સુગમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ટેક્નોલોજી અને વૈશ્વિક વેપાર જોડાણને મજબૂત કરવા માટે […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર: નિકાસકારોને મળશે 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સોમવારે એક નવા સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વ્યાપાર, રોકાણ અને રોજગારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTAને PM લક્સને ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધોના નવા યુગની શરૂઆત થઈ છે. સોમવારે બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર થશે. આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરતા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી લોકો કહેતા હતા કે આ ડીલ શક્ય નથી, પરંતુ આજે તે હકીકત બની […]

બ્રાઝિલની સેનેટે મર્કોસુર બ્લોક અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી

નવી દિલ્હી, 05 માર્ચ 2026: બ્રાઝિલની સેનેટે મર્કોસુર બ્લોક અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરારને મંજૂરી આપી છે. આ કરાર વિશ્વના સૌથી મોટા મુક્ત વેપાર ક્ષેત્રોમાંનો એક છે. આ કરારમાં દક્ષિણ અમેરિકન વેપાર જૂથ મર્કોસુર બ્લોકના ચાર સ્થાપક સભ્યોનો સમાવેશ થાય છે: બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વે. આર્જેન્ટિના અને ઉરુગ્વે પહેલાથી જ આ કરારને […]

ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી દેશમાં ઉત્પાદન વધશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલના વિજયોત્સવ વચ્ચે આજે સંસદ પરિસરમાં એનડીએ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વિરોધ પક્ષોની આલોચનાનો જવાબ આપતા કહ્યું કે, “ઘણા લોકો ટીકા કરી રહ્યા હતા, પરંતુ અમે ધીરજ રાખી અને તેનું પરિણામ આજે વિશ્વની […]

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે વાટાઘાટો માલ અને સેવાઓમાં વેપાર, આર્થિક સહયોગ જેવા મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હતી. બંને પક્ષોએ જણાવ્યું હતું કે ચર્ચાઓ સકારાત્મક હતી અને મજબૂત, આધુનિક અને સંતુલિત વેપાર ભાગીદારીના સહિયારા ધ્યેયને પ્રતિબિંબિત કરે […]

ભારત-યુરોપિયન સંઘ પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારનું લક્ષ્ય ધરાવે છે: પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે યુરોપિયન કમિશનના પ્રતિનિધિમંડળ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ઇટાલી, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક, સ્પેન અને સ્વીડનના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ, વાણિજ્ય સચિવ, DPIIT સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. […]

ભારતના વિદેશ મંત્રાલયે મુક્ત વેપાર કરાર પર માલદીવના દાવાને ફગાવ્યો

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, તેણે માલદીવ સાથે મુક્ત વેપાર કરાર (FTA)નો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે માલદીવને કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી. જો માલદીવની સરકાર ભારત સાથે FTAમાં કોઈ રસ દાખવે છે, તો ભારત તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code