1. Home
  2. Tag "freedom of Hindu religious places"

સબરીમાલા પુનર્વિચાર કેસમાં ચુકાદો આવે તે પહેલાં જૈનાચાર્યે લખ્યો ખુલ્લો પત્ર

સબરીમાલા કેસનો ચુકાદો ગમેત્યારે આવશે. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે સુનાવણી પૂરી થયા બાદ આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. દેશમાં મંદિરોની મુક્તિનો મુદ્દો એટલો જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે તેમાંથી બહાર નીકળવાના રસ્તા આ કેસ સાથે સંકળાયેલા પક્ષકારોને મળતા નથી. જેઓ રસ્તા બતાવે છે તેને ન્યાયતંત્ર મંજૂર રાખતું નથી. વાત હિન્દુ મંદિરો પૂરતી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code