ગુજરાતમાં કોરોનાના વધુ 14,120 કેસ નોંધાયાઃ 174નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 174 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 8595 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,98,824 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 174 લોકોના કોરોનાથી […]