1. Home
  2. Tag "Future"

અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, રેલવે 1000 નવી ટ્રેનો દોડાવશે, ભવિષ્ય કેવું હશે તે જણાવ્યું

ભારતીય રેલ્વે દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ છે, પરંતુ હવે તે ફક્ત પરિવહન માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં પ્રવેશવાની ભારતની તૈયારીનો એક ભાગ બની રહી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપી. તેમના મતે, આગામી વર્ષોમાં ભારતીય રેલ્વેમાં થનારા ક્રાંતિકારી ફેરફારો દેશની લોજિસ્ટિક્સ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે એટલું […]

તલાલાઃ પ્રગતીશીલ ખેડૂતે કરી અંજીરની ખેતી, ભવિષ્યમાં થશે મોટી કમાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી અને મિશ્ર પાકોની ખેતી તરફ વળતા જોવા મળે છે. આવા ઉદ્દમશીલ ખેડૂતોમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમર વાવ ગામના પ્રતાપભાઈ પરમારનું નામ ખાસ ઉલ્લેખનીય છે. તેઓએ પોતાની કુલ 7 વીઘા જમીનમાંથી પાંચ વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે અને સાથે મિશ્ર પાક તરીકે અંજીરનું પણ […]

પ્રતિભા, સ્વભાવ અને ટેકનોલોજીની ત્રિમૂર્તિ ભારતનું ભવિષ્ય બદલી નાખશે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM ઇનોવેશન કોન્ક્લેવને સંબોધન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને વિજ્ઞાન અને સંશોધન વ્યાવસાયિકોના મહત્વપૂર્ણ મેળાવડા પર પ્રકાશ પાડ્યો, અને “YUGM” તરીકે હિસ્સેદારોના સંગમ પર ભાર મૂક્યો – એક સહયોગ જેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત માટે ભવિષ્યની તકનીકોને આગળ વધારવાનો છે. […]

ભારત અને ચીન વચ્ચે ભવિષ્યમાં પણ મતભેદ હોઈ શકે છે, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈ કાલે જણાવ્યું હતું કે 2020 માં ગાલવાન ઘાટીની અથડામણને કારણે સર્જાયેલા તણાવ પછી ભારત અને ચીન સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ સંબંધો બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે નહીં. પ્રમુખ થિંક-ટેન્ક એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્રમાં જયશંકરે કહ્યું કે નજીકના ભવિષ્યમાં ભારત અને ચીન […]

બજેટ 2025-26 પીએમ મોદીના ભવિષ્યનાં ભારત માટેના વિઝનને પ્રતિબિંબિત કરે છેઃ કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ

અમદાવાદઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને પ્રધાનમંત્રી કાર્યાલય, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન વિભાગનાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વર્ષ 2025-26નાં કેન્દ્રીય બજેટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભારત માટેનાં વિઝનનું પ્રતિબિંબ ગણાવ્યું છે. તેને ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન અને આત્મનિર્ભર રાષ્ટ્ર માટેનો રોડમેપ ગણાવતા મંત્રીએ દેશના ભવિષ્યને […]

ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનું સ્થાન ઈ-વાહનો લઈ લેશે

વિશ્વભરમાં પ્રદૂષણ અને મર્યાદિત તેલ ભંડારને ધ્યાનમાં રાખીને, ઘણા દેશો પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઇંધણ પર ચાલતા વાહનોને ધીમે ધીમે બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાં સરકારો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિઓ બનાવી રહી છે.પરંતુ શું ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને […]

આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું હતું. ભગવાન સિંહચલામ વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, 60 વર્ષ પછી લોકોનાં આશીર્વાદ સાથે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની રચના પછી સત્તાવાર રીતે […]

ચંદ્ર ઉપર ભવિષ્યની શક્યતાઓને શોધી રહ્યાં છે દુનિયાભારના વૈજ્ઞાનિકો

ચંદ્ર આપણી પૃથ્વીથી લગભગ 3,84,400 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ ચંદ્ર વિજ્ઞાનની પ્રયોગશાળા બની ગયો છે, જ્યાં ઘણા દેશો તેમના મિશન લોન્ચ કરી રહ્યા છે અથવા તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ અમેરિકા, રશિયા, ચીન અને ભારત જ એવા દેશો છે જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. હવે ભારત પાસે બીજું મિશન […]

નરેન્દ્ર મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ સાધવા ‘સાગરમંથન’ની સફળતા માટે અપીલ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત પ્રથમ દરિયાઈ કાર્યક્રમ સાગરમંથન, ધ ઓશન ડાયલોગનાં સફળ આયોજન પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ બનાવવા માટે સાગરમંથનની સફળતા માટે હાકલ કરી હતી. નાઇજિરીયામાં કેમ્પ ઓફિસથી મોકલેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત દરિયાઇ […]

નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ 1.ઇઝ ઓફ લિવિંગ મિશનઃ પીએમ મોદીએ મિશન મોડ પર ‘ઇઝ ઓફ લિવિંગ’ને પૂર્ણ કરવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code