1. Home
  2. Tag "Gandhi Peace Prize"

પીએમ મોદીએ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

દિલ્હી : વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને એનાયત કરવામાં આવી રહ્યો છે. આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને અહિંસા અને અન્ય ગાંધીવાદી આદર્શો દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પરિવર્તન લાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. એવોર્ડની જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદી ગીતા પ્રેસ ગોરખપુરને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code