1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગર નજીક રાંધેજા પાસે કારને નડ્યો અકસ્માત, પાંચના મોત

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગર નજીક રાંધેજા પાસે પૂરઝડપે પસાર થતી કારને સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ માણસાના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગરના રાંધેજા-પેથાપુર […]

ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોએ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. બીજીબાજુ ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો વિદ્યાસહાયકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે. આથી જ્ઞાન સહાયકોની ભરતીને લીધે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે તે નક્કી નથી. આથી છેલ્લા મહિનાઓથી શિક્ષણ વિભાગની જ્ઞામ સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન […]

ગાંધીનગરઃ 62 નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરાયા

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને GPSC દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, એક શિક્ષકની […]

ગાંધીનગર જિલ્લામાં લૂંટ-ધાડ કરતી ખૂંખાર ખજુરીયા ચડ્ડી-બનિયનધારી ગેન્ગનો સૂત્રધાર પકડાયો

ગાંધીનગરઃ  જિલ્લામાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હતા. જેથી એસપીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક્ટિવ કરતાં ચડ્ડી-બનિયનધારી ખજુરીયા ગેન્ગનો મુખ્ય સૂત્રધારને દબોચી લેવાયો હતો.   આરોપી રામસીંગ નરસુભાઇ પલાસ(રહે. લક્ષ્મીકાંટા પાસે, ગોસાઇકુંજ સોસાયટી, રેલ્વેપુર્વ, કલોલ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે,આંબલી, ખજુરીયા, દાહોદ) લુંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં જામીન મેળવીને ફરીથી નવી ગેંગ બનાવી […]

અમદાવાદ અને ગાંધીનગરમાં હવાનું પ્રદુષણ વધ્યું, ગિફ્ટી સિટીમાં AQI 286 નોંધાયો

અમદાવાદના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 100ને પાર રખિયાલમાં એક્યુઆઈ 217 અને નવરંગપુરામાં 201 નોંધાયો હવાનું પ્રદુષણ અટકાવવા તંત્ર આવ્યું હરકતમાં અમદાવાદઃ દેશમાં શિયાળાના પ્રારંભ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદુષણ ઉચ્ચસ્તર ઉપર પહોંચ્યું છે. તેમજ તંત્ર દ્વારા પ્રદુષણને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં નોંધપાત્ર […]

ગાંધીનગરમાં ઘ-0 સર્કલથી રિલાયન્સ ચોકડી સુધી દબાણો હટાવાયાં, અન્ય વિસ્તારોમાં કાર્યવાહી નહીં

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાલ રોડ પરના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં શહેરના ઘ-0થી રિલાયન્સ ચોકડી સુધીના રોડ પરના લારી-ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં લારી-ગલ્લા હટાવવાની કોઈ કાર્યવાહી ન કરાતા મ્યુનિની વહાલાં-દવલાંની નીતિને કારણે વિરોધ ઊભો થયો છે. ગાંધીનગરમાં ઘ-0 થી રિલાયન્સ સર્કલ તરફનાં રોડ પર […]

ગાંધીનગરમાં વારંવાર નોટિસ આપવા છતાં 140 કર્મચારીઓ સરકારી આવાસ ખાલી કરાતાં નથી

ગાંધીનગરઃ શહેરમાં જુદા જુદા વિભાગોના સરકારી કર્મચારીઓને સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવે છે. જેમાં ઘણા ક્વાટર્સમાં વર્ષોથી સરકારી કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે. જેમાં વર્ષો પહેલા બનાવેલા સરકારી ક્વાટર્સ જર્જરિત બની રહ્યા છે. પાટનગર યોજના ભવનના સત્તાધિશોએ સેકટર 22 અને 23માં આવેલા સરકારી ક્વાટર્સ ભયજનક બનતા 180 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. જેમાં […]

નવરાત્રિ મહોત્સવઃ રુપાલમાં પ્રાચીન પલ્લી નીકળી, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગાંધીનગર નજીક સુપ્રસિદ્ધ રુપાલમાં નવમાં નોરતે રાતના પરંપરાગત રીતે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, અને માતાજીના પલ્લીના દર્શન કર્યાં હતા. દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીને ઘી ચડાવ્યું હતું. બીજી તરફ સુરક્ષાને કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની […]

ગાંધીનગરમાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં આગ કે અકસ્માતના બનાવ ન બને તેમજ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના સમયમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટેટ દ્વારા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે […]

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે : અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા શહીદ સ્મારક અને પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈ.સ. 1857ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code