હરિદ્વારઃ ગંગા નદીમાં શ્રાવણ મહિનામાં અત્યાર સુધીમાં 18 કાવડિયા તણાયા, તમામને બચાલી લેવાયાં
લખનૌઃ ઉત્તર ભારતમાં હાલ હિન્દુઓના પવિત્ર મહિના શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં સાવડિયાઓ હરિદ્વાર જઈ રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં સ્થાન કરે છે. દરમિયાન ગંગા નદીમાં 18 જેટલા કાવડિયા તણાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, સ્થળ પર હાજર સ્થાનિક પોલીસ અને સેનાના જવાનોએ તમામ કાવડિયાને બચાવી લેવામાં આવ્યાં હતા. […]