1. Home
  2. Tag "GARBA"

પીએમ મોદીએ લખેલું ‘ગરબો’ ગીત રિલીઝ – ઘ્વની ભાનુશાલીએ આ ગીતને આપ્યો આવાજ

દિલ્હીઃ-  પીએમ મોદી લોકલાડીલા નેતા તો છે જ સાથે જ તેઓ દરેકના દિલમાં રાજ કરે છે ત્યારે હવે ગુજરાતના આપણા પીએમ એવા નરેન્દ્ર મોદીએ એક ગરબો લખ્યો છે આ સાથએ જ આ લખેલા શબ્દોને સંગીતની દુનિયામાં મિલિયન બેબી તરીકે પ્રખ્યાત સિંગર ધ્વની ભાનુશાલી અવાજ આપ્યો છે.  જાણકારી પ્રમાણે ઘ્વનિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખેલી કવિતાને […]

આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે […]

ગરબા રમી રમીને ચહેરો ડલ થઈ ગયો છે?તો હવે ઘરે જ કરો આ ઉપાય

નવરાત્રીના નવ દિવસ લોકો ગરબા રમીને થાકી ગયા હશે,ખાસ કરીને છોકરીઓ કે જે ભારે તૈયાર થઈને, મેકઅપ લગાવીને નવરાત્રીનો આનંદ માણ્યો હોય ત્યારે વાત આવે હવે ચહેરાની તો આટલા સમયમાં સામાન્ય રીતે ચહેરા પર થોડી તો ડલનેશ જોવા મળે, તો હવે આ બાબતે પણ ચીંતા કરવાની જરૂર નથી અને આટલું કરવાની જરૂર છે. સૌથી પહેલા […]

શું તમને ખબર છે? ગરબા રમવા એ પણ કસરતથી ઓછું નથી,આ પ્રકારે થાય છે શરીરને ફાયદા

જ્યારે પણ ફીટનેશની વાત આવે ત્યારે લોકો વિચારે છે કે કસરત કરો અથવા જીમમાં જઈને પણ પોતાને ફીટ રાખી શકાય છે પણ આજે તમને એવી જાણકારી વિશે જાણ થશે જેનાથી તમે આ નવરાત્રીમાં વધારે ગરબા રમવાનું પસંદ કરશો. હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ગરબામાં ગોળ ફરીને, હાથ-પગ, ખભા, […]

આપણા મલકમાં માયાળું માનવી…ગાંધીનગરમાં કલ્ચર ફોરમના ગરબામાં ખેલૈયા મન મુકીને મહાલ્યા

ગાંધીનગરઃ  કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રી-2022 માં પહેલા નોરતાથી જ ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબે ઘૂમ્યા હતા. કોરોનાકાળના બે વર્ષ પછી ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાતો હતો. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉલ્લાસ અને ઉમંગભર્યા આયોજનમાં સેન્ટ્રલ વિસ્ટા પાસેના જી.સી.એફ. ગ્રાઉન્ડમાં દિવ્ય અને ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીવામાંથી આણેલી જ્યોતનું […]

ગરબા માટે દીકરીઓને કરવાની છે તૈયાર,તો અહીંથી આઈડિયા લઈ લો

નવરાત્રીનો તહેવાર આવતીકાલથી શરૂ થવાનો છે.નવરાત્રી દરમિયાન અનેક પ્રવૃત્તિઓ જોવા મળે છે.બાળકોની શાળામાં પણ નવરાત્રી પર ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જો તમારી દીકરી પણ ગરબા પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહી છે તો તમે તેને આવા સુંદર ડ્રેસ પહેરાવી શકો છો.તમે નાની બાળકીઓને આ પ્રકારનો ડ્રેસ પહેરાવી શકો છો. તો ચાલો અમે તમને બાળકોના કેટલાક […]

અમદાવાદના સૌથી પ્રખ્યાત ગ્રાઉન્ડ GMDCમાં આ કલાકારો બનાવશે ગરબા માટેનો માહોલ

અમદાવાદ :દેશના કોઈ પણ ખૂણામાં ભલે નવરાત્રી થઈ રહી હોય, પરંતુ અમદાવાદ જેવી નવરાત્રીની મજા તો વિશ્વના એક પણ ખુણામાં આવે નહીં. અમદાવાદના પ્રખ્યાત ગણાતા ગરબા ગ્રાઉન્ડ એટલે કે જીએમડીસીના ગ્રાઉન્ડની તો આ વખતે આ ગ્રાઉન્ડ પર લોકોને ગરબાના તાલે નચાવવા માટે આ કલાકારો આવી રહ્યા છે. ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા […]

ગુજરાતના ગરબાને યુનેસ્કોની યાદીમાં નોમિનેટ કરાતા હવે વૈશ્વિક ઓળખ મળશે

અમદાવાદ: ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક નૃત્ય ‘ગરબા’ ને યૂનેસ્કોની અમૃત સાંસ્કૃતિ વિરાસતની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. અને કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષ માટે નવીનતમ નોમિનેશન પર વિચાર કરવામાં આવશે. યૂનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના ટીમ કર્ટિસે ગત ડિસેમ્બરમાં કલકત્તાના ‘દુર્ગા પૂજા ઉત્સવ’ને અમૃત સાંસ્કૃતિક વારસાની જાહેરાત કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં […]

ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામાવેશ કરાશે

ભારતે ગુજરાતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય ‘ગરબા’ને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે નામાંકિત કર્યા છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસો વિભાગના સચિવ ટિમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકાતાના ‘દુર્ગા પૂજા ઉત્સવ’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ચિહ્નિત કરવા માટે દિલ્હીના રાષ્ટ્રીય […]

નવરાત્રીમાં ગરબા પર 18 ટકા GST લાદલાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ, AAP’નો વિરોધ

ગાંધીનગરઃ નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ બની ગયા છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કલબોથી લઈને શેરીઓમાં પણ ગરબાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મન મૂકીને ગરબે ન ઘૂમી શકેલા ખેલૈયા આ વખતે થોડી રાહત અનુભવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code