1. Home
  2. Tag "GARBA"

ગરવી ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા કલ્ચરલ હેરિટેજની યાદીમાં સ્થાન મળે તેવી શક્યતા

અમદાવાદઃ દેશ અને દુનિયાના દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં ગરબા કલ્ચર તો હોય જ છે. વિદેશમાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટેલિયા સહિતના દેશોમાં જ્યાં ગુજરાતીઓની વસતી હોય ત્યાં નવરાત્રી દરમિયાન ગરબાના કાર્યક્રમો તો યોજાતા જ હોય છે. એટલે કે, ગરબા એ ગુજરાતીઓની ઓળખ બની ગઈ છે. હવે ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં […]

અમદાવાદમાં બેન્કવેટ હોલમાં યોજાયેલા ગરબા પર પોલીસની રેડઃ આયોજકો સામે ગુનો નોંધાયો

અમદાવાદઃ શહેરમાં આ વર્ષે માત્ર સોસાયટીઓ અને શેરી ગરબાને જ મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટી પ્લોટ્સ કે કલબોને ગરબાને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે શહેરમાં SG હાઈવે પર આવેલા એક બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરના બહાને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી કંપની દ્વારા આયોજિત આ ગરબામાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે આ બાબાતે […]

નવરાત્રીના ગરબા સ્થળે રોમિયોની કનડગત સામે મહિલા પોલીસને ટ્રેડિશનલ ડ્રેસમાં તૌનાત કરાશે

અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, આ વર્ષે સોસાયટીઓમાં અને શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટીપ્લોટ્સ કે કલબોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નથી. સોસાયટીઓમાં 400 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાશે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાંથી મિત્રો કે અન્ય […]

ગરબા રમવા તૈયાર છો ને? અમદાવાદમાં ખરીદી માટે મોટી ભીડ,લોકોમાં નવરાત્રીનો ગજબ ઉત્સાહ

નવરાત્રી આવી રહી છે ખેલૈયાઓમાં ગરબાનો અનેરો ઉત્સાહ ખરીદી માટે બજારોમાં ભીડ જામી અમદાવાદ:ગુજરાતી પ્રજા અને ગુજરાતમાં જો કોઈ સૌથી વધારે રાહ જોતા હોય તો તે છે નવરાત્રી, ગુજરાતી પ્રજા વિશે તો એવું પણ લોકો કહે છે કે ગુજરાતી પ્રજા વિશ્વના કોઈ પણ ગાયન પર ગરબા રમી શકે, અને ગરબા તે ગુજરાતની અનેરી ઓળખ પણ […]

અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ છે. ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો છે પણ મંદિર ભાવિકોના દર્શન માટે ખુલ્લુ રહેશે. શક્તિપીઠ ગણાતા અંબાજીમાં માં અંબેનું મૂળ સ્થાન 51 શક્તિપીઠમાનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને […]

નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સમાં પણ ગરબાની મંજુરી આપવા સ્ટેજ કલાકારોની રજુઆત

અમદાવાદ: નવરાત્રીના નવલા દિવસને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે શેરી ગરબા અને સોસાયટીઓમાં યોજાતા ગરબામાં 400 લોકોની મર્યાદા સાથે છૂટછાટ આપી છે. આ વર્ષે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજવાની સરકારે મંજુરી આપી નથી. ત્યારે સ્ટેજ કલાકારો પાર્ટી પ્લોટ્સને મંજુરી આપવા સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. […]

રસી લીધી હોય તેને જ ગરબામાં પ્રવેશનો નિયમ પણ બધી જગ્યાએ તપાસ કરવી તંત્ર માટે અઘરૂ કામ

અમદાવાદઃ કોરોનાનો બીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે, પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકાર સાવચેત રહીને છૂટછાટો આપી રહી હતી. આ વખતે નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કે કલબોમાં ગરબા યોજાવાના નથી પણ શેરી ગરબા અને સોસાયટી- ફ્લેટમાં યોજાતા ગરબાને 400 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી મંજુરી આપવામાં આવી છે. જોકે ગૃહ વિભાગે તેની ડીટેઇલ ગાઇડલાઇન […]

કોરોનાના ભયને કારણે આ વર્ષે પણ પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબા નહીં યોજાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો વીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે પણ નિયંત્રણો લગભગ ઉઠાવી લઈને છૂટછાટો આપતા જનજીવન પણ પુનઃ ઘબક્તું થઈ ગયું છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકાર એલર્ટ છે. આ વર્ષે રથયાત્રામાં પણ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા તેમજ લોકમેળાઓને પણ મંજુરી આપવામાં આવી નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code