1. Home
  2. Tag "Garden"

રાજકોટમાં આજે અટલ સરોવરમાં ફાઉન્ટેન, ગાર્ડન અને ન્યુ રેસકોર્સ લોકો માટે ખૂલ્લુ મુકાશે

રાજકોટઃ શહેરમાં આજે અટલ સરોવર, ગાર્ડન તેમજ નવું રેસકોર્સનું આજે તા. 1લી મેના રોજ લોકાર્પણ કરવામાં આવશે. શહેરની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે. હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ […]

સુરતના ગાર્ડનમાં 159 જેટલી ડેકોરેટિવ LED લાઈટ્સ તસ્કરો ઉઠાવી ગયા

સુરતઃ  શહેરના વેસુ કેનાલ રોડ પર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા આઇકોનિક વોક વે એન્ડ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159,  કિંમત રૂપિયા 3.18 લાખની ચોરી કરીને બે યુવાનો ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચડીને  કિંમતી એલઈડી લાઈટ્સની ચોરી કરતા બે બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા હતા. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા […]

ભાવગનરમાં પણ કોરોના સંક્રમણને પગલે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચારેય શહેરોમાં ગાર્ડન સહિતની જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે ભાવનગરમાં પણ કોરોનાના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરવાના આદેશ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરમાં […]

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં ગાર્ડન અને ઝુ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે અમદાવાદ અને સુરતમાં બાગ-બગીચા સહિત જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય તેવી જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં બાગ-બગીચા અને ઝુ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

અમદાવાદમાં કોરોના રિટર્ન્સઃ ફરીથી બાગ-બગીચા અને કાંકરિયા ઝુ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કોર્પોરેશનના કમિશનરોને જરૂરી પગલા લેવાના આદેશ આપવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, કાંકરિયા લેક અને કાંકરિયા ઝુ સહિતના સ્થળો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

લુધિયાણામાં 70 ટન નકામી પ્લાસ્ટિકની બોટલની મદદથી બનાવાયો બગીચો

દિલ્હીઃ ભારતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર અને વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે. દરમિયાન લુધિયાણામાં પ્રદૂષણને ઘટાડવા માટે 70 ટન નકામી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ઊભો બગીચો બનાવવામાં આવ્યો છે. ગ્રીન મેન તરીકે ઓળખાતા આવકવેરા વિભાગના અધિકારી રોહિત મહેરાએ લોકોની મદદથી આ બગીચો તૈયાર કર્યો છે. લુધિયાણામાં નકામી પ્લાસ્ટિકની બોટલનો કુંડા તરીકે ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code