સામાન્ય અંદાજપત્ર માટે નાગરિકો પાસેથી નાણા મંત્રાલયે સૂચનો મોકલવા અનુરોધ કર્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્ર માટે દેશના નાગરિકોને 10મી ડિસેમ્બર સુધી સુચનો મોકલવા અનુરોધ કર્યો છે. આગામી વર્ષના બજેટ માટે સરકાર તરફથી લોકોને પોતાના ચુચનો મોકલવા માટે અપીલ કરી છે. સરકાર ઇચ્છી રહી છે કે લોકો પણ લોકસાહીમાં પોતાનો ફાળો આપે. સરકાર ઇચ્છી રહી છે કે આગામી વર્ષનું બજેટ રજુ કરતા […]