પાકિસ્તાનમાં ઈશનિંદાનો આરોપ એટલે બિનમુસ્લિમોની હત્યાનો ‘પરવાનો’, સિંધના ઘોટકીમાં હિંદુ શિક્ષક સામે આરોપ બાદ તણાવ
પાકિસ્તાનમાં બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુઓ પર અત્યાચાર ઘોટકીમાં ઈશનિંદાના નામે હિંદુઓને હિંસાથી ડરાવવાની કોશિશ ઈશનિંદાના હિંદુ શિક્ષક પર આરોપ બાદ મંદિરમાં કરાઈ તોડફોડ પાકિસ્તાનમાં એક સ્કૂલના શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ બાદ સ્કૂલની ઈમારત અને મંદિરમાં તોડફોડ કરીને ઉત્પાત મચાવવાની ઘટના સામે આવી છે. દક્ષિણ સિંધના ઘટકી જિલ્લામાં હિંદુઓની ઘણી મોટી […]