1. Home
  2. Tag "gir somnath"

સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ, ગીર સોમનાથની 10થી વધુ બોટ ડૂબતા 12 માછીમારો લાપત્તા, 4ને બચાવાયા

વેરાવળઃ ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 10થી વધુ બોટો દરિયામાં ડૂબી જતાં  12 માછીમારો  લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. બે હેલિકોપ્ટર દ્વારા દરિયામાં […]

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

સરકારમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરાઈ ગ્રામજનોએ ફંડ એકત્ર કરીને તૈયાર કર્યો બ્રીજ અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ […]

ગીરસોમનાથ જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઃ વાહનચાલકો પરેશાન

વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લામાં ભારે અને સતત વરસાદના કારણે સ્ટેટ હાઈવે અતિ બીસ્માર બન્યા છે. રસ્તાની હાલતને લઈને વાહનચાલકો પરેશાન છે. યાત્રાધામ સોમનાથ દાદાના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે જ્યારે રોડ-રસ્તાઓની હાલત જોઈને પરેસાન થઈ રહ્યા છે. આથી સ્ટેટ હાઈવે તાકિદે મરામત કરવામાં આવે તેવી માગણી ઊઠી છે. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર […]

ગીર સોમનાથમાં ભારે વરસાદથી પ્રાંચી તિર્થ, માધવરાયજીનું મંદિર પાણીમાં ડુબ્યું

ઊનાઃ સૌરાષ્ટ્રભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભાદરવો ભરપુર બની રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં જન્માષ્ટ્રમીના પર્વ બાદ મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે બુધવારે  જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરસોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદના પગલે પ્રાર્ચી તિર્થ માધવરાયજીનું મંદિર પાણીમાં ડૂબ્યું હતું. આ ઉપરાંત […]

ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ

વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં ઘણાબધા ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેમાં ચાર મોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે રેલ પરિવહન જરૂરી છે. ત્યારે મોટા ઉદ્યોગો માટે રેલવે લાઈન પ્રોજેક્ટ સાકાર કરવા માટે કાચો ટ્રાફ્ટ તૈયાર કરાયો હતો જેમાં 2500 ખેડુતોની 1200 વિધા જમીન સંપાદન કરવી પડશે. જોકે ખેડુતો પોતાની ફળદ્રુપ જમીનો આપવા માગતા […]

ગીર સોમનાથમાં વનપ્રાણીઓના શિકાર કરતી ટોળકી ઝબ્બે, ફાંસલા અને હથિયાર કરાયા જપ્ત

અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં વન્ય પ્રણીઓની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન સાવજોની પજવણીની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ગીર સોમનાથના વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તારમાંથી ચાર શિકારીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પાસેથી કાચબાની ઢાલ તથા ફાંસલા સહિતના હથિયારો મળી આવ્યાં હતા. પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત […]

સોમનાથ મંદિરના દર્શન હવે સવારે 6 થી રાત્રીના 10 સુધી કરી શકાશે

સોમનાથમાં હવે ભક્તો કરી શકશે દર્શન મંદિરના દ્વાર હવે સવારે 6 થી રાતે 10 સુધી રહેશે ખુલ્લા કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા લેવાયો નિર્ણય ગીર સોમનાથ : કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ દેશમાં ઓછુ થતું જાય છે તેમ સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, તો મંદિરો દ્વારા પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર લાંબા […]

ગીર સોમનાથના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે સરકારે રૂ. 102 કરોડની યોજનાને આપી સૈધાંતિક મંજૂરી

અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. ગુજરાત સરકારના આ […]

ગીર સોમનાથ: ફિશ એક્સપોર્ટ મુશ્કેલીમાં, ચીનમાં 1000 કરોડના કન્ટેનર અટવાયા

વેરાવળ સહિત સૌરાષ્ટ્ર-દીવના માછીમારો અને ફિશ નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા કોરોનાને કારણે ચીનમાં 1 હજારથી વધુ માછલીના કન્ટેનર અટવાયા નિકાસકારોના 1 હજાર કરોડ રૂપિયા ક્યારે આવશે તે મોટો સવાલ છે ગીર સોમનાથ: વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દીવના માછીમારો અને ફિશ નિકાસકારો હાલ મુશ્કેલીમાં મૂકાયા છે. કોરોનાને લઇને ચીનમાં અંદાજે 1 હજાર જેટલા માછલીનાં કન્ટેનરો ફસાયા […]

વાયરલ વીડિયોઃ-ગુજરાતના ગીર જંગલમાં સિંહ પર શ્વાન ત્રાટ્કયો ,જંગલના રાજાએ જાન બચાવવા માટે આ રીતે ભાગવું પડ્યું

ગુજરાતના ગીરના  જંગલનો વીડિયો સિંહ પર શ્વાન ત્રાટ્કયો , જંગલના રાજાએ જાન બચાવવા માટે  ભાગવું પડ્યું ગીર-સોમનાથઃ-સામાન્ય રીતે આપણે જંગલના રાજા સિંહને અન્ય પ્રાણીઓ પર ત્રાટકતો જોયો જ હશે, પરંતુ આજે આપણે એવો વીડિયો જોઈએ કે જેમાં શ્વાન સિંહ પર ત્રાટક્યો હતો અને સિંહએ પોતાના જીવને બચાવવા માટે અને શ્વાનથી પીછો છોડાવવા માટે ભાગવું પડ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code