1. Home
  2. Tag "Government employees"

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે 19મીએ મીણબત્તી પ્રગટાવી વિરોધ કરશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇ અગાઉ સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓએ લડત આદરતા તત્કાલિન સમયે સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યુ હતુ, કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે બાબતના હજુ સુધી ઠરાવ કરવામાં આવ્યા નથી. જેને લઇને સરકાર દ્વારા વિસંગતતા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે રૂપિયા 250 કરોડના ખર્ચે બહુમાળી 1400 આવાસ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમની કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. કર્મચારીઓની સંખ્યા વધી હોવાથી તેમજ અનેક જુના ક્વાટર્સ જર્જરિત બની ગયા હોવાથી કર્મચારીઓને રહેવા માટેનો પ્રશ્ન ઊભો થયો છે. એનું વેઈટિંગલિસ્ટ પણ ચાલી રહ્યું છે. ત્યારે સરકારે 250 […]

સરકારી કર્મચારીઓને મળશે 42% મોંઘવારી ભથ્થું,CM શિવરાજની મોટી જાહેરાત

દિલ્હી:  મધ્યપ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રાજ્યના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનામાં કેન્દ્રની જેમ 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ડીએના નવા દરો જાન્યુઆરી 2023થી લાગુ થશે, આ કિસ્સામાં એરિયર્સ પણ આપવામાં આવશે. શુક્રવારે ખુદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આની જાહેરાત કરી હતી. આ અંગે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવશે. રાજ્યના 7 […]

પાકિસ્તાનમાં આર્થિક સંકટઃ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ કરાશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત સર્જાઈ છે. મોંઘવારી વધવાના કારણે સામાન્ય લોકો માટે બે ટાઈમનો રોટલો મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. શાહબાઝ સરકાર કટોરો લઈને વિશ્વના દેશો પાસેથી આર્થિક […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ […]

કેબિનેટનો મહત્વનો નિર્ણય -કેન્દ્રિય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાશે

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વની નિર્ણય કેન્દ્રીય કર્મીઓના ભથ્થામાં 4 ટકાનો વધારો દિલ્હીઃ- કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટી રાહત મળી છે, કારણ કે દીવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. 7માં પગાર પંચ અંતર્ગત ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વાતજાણે એમ છે કે  જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના […]

અમદાવાદમાં સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિશાળ રેલી યોજાઈ, કલેકટરને આવેદન

અમદાવાદઃ રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજુઆતો કર્યા બાદ હવે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શનિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં કર્મચારીઓની રેલી યોજાઈ હતી. જેમાં આમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. કર્મારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો નહીં ઉકેલાય તો સપ્તાહ બાદ તબક્કાવાર આંદોલન કરાશે

ગાંધીનગરઃ ઘુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારનું નાક દબાવ્યું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વિવિધ પડતર માગણીઓનું સમાધાન 30 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર નહીં કરે તો આગામી 3જી સપ્ટેમ્બર એટલે કે આવતા સપ્તાહથી તમામ જિલ્લાઓમાં રાજ્ય […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓને રૂપિયા 290માં કોરોના વિરોધી રસીનો ત્રીજો (બુસ્ટર) ડોઝ અપાશે

ગાંધીનગર :  રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસમાં આંશિક ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે કોરોના વિરોધી વેક્સિનની ઝૂંબેશથી મોટાભાગના લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા હોવાથી અન્ય રાજ્યોની તુલનાએ કોરોનાને કાબુમાં રાખવામાં સફળ રહ્યા છીએ, હવે જે લાકોએ કોરોના વિરોધી રસીનો બુસ્ટર ડોઝ લીધો નથી, તેવા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના […]

ગુજરાતના સરકારી કર્મચારી-પેન્શનર્સના મોંઘવારી ભથ્થાંમાં 3 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ વધારવાની માગ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે રાજ્યના સ્થાપના દિવસે કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરીને ભેટ આપી હતી. રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code