1. Home
  2. Tag "Granted School"

ગ્રાન્ટેડ શાળાના પડતર પશ્નો અંગે સંચાલકો 14મી ઓક્ટોબરથી ઉપવાસ આંદોલન કરાશે

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓ છેલ્લા ધણા સમયથી પોતાના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જો કે રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે. છતાં મહત્વના પ્રશ્નોના નિકારકણ માટે લડત ચાલુ રાખવામાં આવી છે. દરમિયાન ગ્રાન્ટેડ શાળા સંચાલકોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં […]

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને સંચાલકો સોમવારથી સરકાર સામે થાળી વગાડીને વિરોધ કરશે

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, અને શિક્ષકો  છેલ્લા કેટલાક મહિનાથી પડતર પ્રશ્નો અંગે લડત ચલાવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે પરિણામને આધારે ગ્રાન્ટ કાપવાનો નિર્ણય પાછો ખેંચવા સહિતના પ્રશ્નો ઉકેલી દીધા છે. પરંતુ કાયમી ભરતી, સાતમા પગાર પંચના લાભ, વિદ્યાર્થીઓની સંખ્યામાં મર્યાદા, બદલી સહિતના અનેક પ્રશ્નોનું હજુ નિરાકરણ આવ્યું નથી. આથી રાજ્યભરના ગ્રાન્ટેડ શાળાઓના […]

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાળી પટ્ટી બાંધીને લડતનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષમ વિભાગના અસહકારભર્યા વલણને કારણે અનેક મુશ્કેલીઓ વેઠી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ સરકારને અનેકવાર રજુઆતો કરી હોવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા હવે શાળાના સંચાલકો સાથે શિક્ષકો અને કર્મચારીઓએ પણ સરકાર સામે લડતનો પ્રારંભ કર્યો છે. સોમવારે શિક્ષકો અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી હતી, આમ હવે તબક્કાવાર લડત શરૂ […]

અમદાવાદમાં ધો, 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ ઘટાડો કરવાની કાર્યવાહી હાથ ધરાશે

અમદાવાદઃ શહેરની ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં જે તે વર્ગમાં વિદ્યાર્થીઓની અપુરતી હાજરી હોય તેવી શાળાઓમાં વર્ગ ઘટાડવાની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ફેરફાર અનુસાર, ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-9થી 12ના પ્રથમ વર્ગ માટે શહેરી વિસ્તારમાં 36 વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે. તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા 25 જાળવવાની રહેશે. […]

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ શિક્ષકોની ભરતી કરવાનું સરકારે નક્કી કર્યુ છે. જે અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2398 શિક્ષકોને નિમણૂક અપાશે. આ માટે 1 જૂનના રોજ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો અપાશે. કોવિડ-19ના પગલે શિક્ષકોને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. 1 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code