1. Home
  2. Tag "Grievance Redressal Programme"

સુરેન્દ્રનગર જિલ્લા- તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મી ફેબ્રુઆરીથી યોજાશે

સુરેન્‍દ્રનગરઃ  જિલ્લા અને તાલુકાના લોકોના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રી દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવાની સુચના આપ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં તા. 21/2/2024ના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ દરેક તાલુકા કક્ષાનો અને તા. 22/2/2024ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર દ્વારા તૈયારીઓ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code