1. Home
  2. Tag "GSRTC"

ગુજરાતઃ દિવાળીના તહેવાર નિમિત્તે 15 દિવસમાં ST નિગમની 107 નવી બસ રોડ ઉપર દોડતી કરાઈ

ગાંધીનગરઃ અમદાવાદના રાણીપ ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની નવીન 47 બસોનું ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન 15 દિવસમાં જીએસઆરટીસીની 107 નવી બસો ફાળવવામાં આવી છે. એસ.ટી. નિગમ દ્વારા વિવિધ તહેવાર અને ધાર્મિક મેળાઓમાં વધારાની એસ. ટી. બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ લોકાર્પિત નવીન બસો લોકોને પોતાના […]

ગુજરાત એસટી વિભાગ તહેવારોમાં 600 વધારાની ખાસ બસો દોડાવશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ પહેલાની જેમ ધમધમતી થઈ ગઈ છે. એસટી બસોમાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. તહેવારો શરૂ થતાં મુસાફરો માટે એસ.ટી નિગમે મોટાભાગના સ્થળો પર ટ્રીપો વધારી દીધી છે.  શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર રહેશે. ત્યારે આવા સમયે લોકો બહાર જવાનું […]

STના કર્મચારીઓને વોરિયર્સ જાહેર ન કરાતા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને સહાય મળતી નથી

અમદાવાદઃ કોરોનાને લીધે ગુજરાત એસટી નિગમને ભારે નુકશાન સહન કરવું પડ્યુ છે. કોરોનાના સંક્રમણ કાળમાં પણ એસટીના ઘણા રૂટ્સ ચાલુ રાખવામાં આવ્યા હતા. તેના લીધે એસટીના અનેક કર્મચારીઓ પણ કોરોનામાં સપડાયા હતા સૌરાષ્ટ્રમાં કોરોનાને લીધે 18 જેટલા એસટીના કર્મચારીઓના મૃત્યુ થયા હતા. પણ સરકારે એસટીના કર્મચારીઓને વોરિયર્સ જાહેર ન કરાતા સરકાર તરફથી સહાય મળતી નથી […]

ગુજરાત ST બસને ત્રીજી વખત સલામત બસ સેવા માટે પુરસ્કાર એનાયત- 18 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે અપાશે

 ST બસને ત્રીજી વખત સલામત બસ સેવા માટે પુરસ્કાર એનાયત  18 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે અપાશે દિલ્હીઃ-એસટી અમારી સલામત સવારી, આ વાક્ય આપણે ગુજરાતની તમામ એસચટી બસો પર લખેલું જોયું છે, અને ખરા અરેથમાં આ વાક્ય સતત ત્રીજી વખત સાચુ પણ સાબિત થયું છે, કારણે કે ગુજરાતના ST કોર્પોરેશન દ્રારા […]

રાજકોટ-અમદાવાદ ST બસના મુસાફરો માટે મહત્વના સમાચાર, બસના ભાડામાં થયો આટલો વધારો

ગુજરાતની જનતાને કોરોના મહામારી વચ્ચે હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે ST નિગમે રાજકોટથી-અમદાવાદ ST બસના ભાડામાં 4 રૂપિયા જેટલો વધારો કર્યો બસનું 4 કિમીનું અંતર વધવાથી ભાડામાં વધારો કરવામાં આવ્યો રાજકોટ: ગુજરાતમાં હાલમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને ખાસ કરીને કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર પ્રભાવિત થયા છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code