1. Home
  2. Tag "Gujarat High court"

અમદાવાદમાં 2008ના વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા યથાવતઃ હાઈકોર્ટ

અમદાવાદ, 7 જુલાઈ, 2026 – અમદાવાદમાં 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આ મામલામાં 38 દોષિતોની ફાંસીની સજા બહાલ રાખી છે. અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ મામલામાં ચુકાદો આપતાં 38 દોષિતોને ફાંસીની સજા અને […]

ગુજરાત હાઈકોર્ટમાં આયુર્વેદ ડોક્ટરોએ એલોપેથી પ્રેક્ટિસની માગ સાથે કરી રિટ

અમદાવાદ, 16 એપ્રિલ 2026: Ayurveda doctors file writ in Gujarat High રાજ્યના આયુર્વેદિક તબીબોએ આધુનિક તબીબી પધ્ધતિ એટલે કે એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાના અધિકારની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આયુર્વેદિક ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં સરકારના જૂના નિયમોમાં સુધારો કરવાની માગ કરવામાં આવી છે, જેથી તેઓ પ્રાથમિક સારવારમાં […]

દેવું વસૂલવા માટે ફોન કરવા તે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 21 માર્ચ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ લેણદાર દ્વારા પોતાના બાકી નાણાંની વસૂલાત માટે દબાણ કરવું અથવા વારંવાર ફોન કરવા એ ‘આત્મહત્યા માટે ઉશ્કેરણી’નો ગુનો ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મોરબી જિલ્લાના એક કેસમાં આ મોટો નિર્ણય સંભળાવતા લેણદારો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને રદ કરવાનો આદેશ […]

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

મુંદ્રાઃ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી. વર્ષ […]

વકફોએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ કોર્ટ ફી ચુકવવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો

વકફ બોર્ડ સાથે જોડાયેલી સંસ્થાઓએ સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભરવી ફરજિયાત વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજી હાઈકોર્ટે ફગાવી ‘કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથીઃ હર્ષ સંઘવી  અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે  વકફ બોર્ડ અને તેની સંલગ્ન સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ […]

રાજસ્થાન બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપ્યા

જોધપુર વડી અદાલતે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: હાઇકોર્ટ, આસારામ હ્રદય સંબંધિત બિમારીથી પીડિત હોવાની દલીલ, ગુજરાત હાઈકોર્ટે અગાઉ આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા, અમદાવાદઃ  સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાનની હાઈકોર્ટે 6 મહિના માટે જામીન આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે […]

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોની હડતાળ

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોની ટીમ સીજેઆઈને રજુઆત કરવા દિલ્હી પહોંચી, જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્ય પ્રદેશ બદલી કરવામાં આવી છે, જસ્ટીસ સંદીપ ભટ્ટે હાઈકાર્ટની રજિસ્ટ્રી વિભાગમાં કૅમેરા લગાવવા આદેશ આપ્યો હતો અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં આજે ગુરૂવારે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડીને કામથી વેગળા રહ્યા હતા. આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો […]

ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલ એસોની હડતાળની જાહેરાત

જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવતા વિરોધ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત, કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરાશે. અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરાતા તેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ હડતાળની જાહેરાત કરી છે. આ મામલે હાઈકોર્ટના વકીલોની કમિટીની […]

ગુજરાત હાઈકોર્ટે આસારામને 3થી સપ્ટેમ્બર સુધી આપ્યા હંગામી જામીન

આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરાયો, સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી અમદાવાદઃ સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને બિમારીને કારણે ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. […]

અમેરિકામાં રહેતા મિત શાહ સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ ઉપર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

• અભિનેત્રી નીતુ ચંદ્રા દ્વારા છેતરપિડીની ફરિયાદ કરવામાં આવી હતી • મિત શાહ અમેરિકામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે, • અમરિકામાં સર્જાયેલા ડિસ્પ્યુટની અમદાવાદમાં ફરિયાદ કરી અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેત્રી/પ્રોડ્યુસર અને હોલીવુડ અભિનેત્રી મિસ. નીતુ ચંદ્રા શ્રીવાસ્તવ ધ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત મયંક શાહ સામે ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદમાં કરાયેલી છેતરપીંડી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code