1. Home
  2. Tag "Gujarat High court"

ગુજરાતમાં 21 તળાવોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું, સરકારની HCમાં એફિટેવિટ

અમદાવાદઃ વડોદરામાં હરણી લેક બોટ દૂર્ઘટનાકાંડમાં ગુજરાત હાઈકોર્ટેમાં સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરીને સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં 40 જેટલા લેકમાંથી 21 લેકમાં સલામતીના કોઈ સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. જ્યાં લાઈફ જેકેટ સહિતના સાધનો ઉપલભ્ધ છે. એવા 19 તળાવોમાં જ બોટિંગની મંજુરી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં વડાદરા લેક […]

ગુજરાત હાઈકોર્ટમાં થતી પિટિશનમાં હવે અરજદારની જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરી શકાશે નહીં

અમદાવાદઃ  ગુરાત હાઈકોર્ટમાં કરાતી પિટિશનમાં  અરજદારો દ્વારા જ્ઞાતિ કે ધર્મનો ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પિટિશનમાં જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરી શકાશે નહીં. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આ અંગે રજિસ્ટ્રીને પરિપત્ર કરીને સુચના આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કોર્ટમાં ફાઇલ થતી નવી પિટિશનો માટે અગત્યનો નિર્ણય લીધો છે. અને તાત્કાલિક […]

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ સરકારે પોલીસમાં 12000 ખાલી જગ્યા ભરવા માટે કરી એફિડેવિટ

અમદાવાદઃ ગુજરાતમાં  પબ્લિક પ્રોપર્ટીને નુકસાન અને પોલીસની ભૂમિકા અંગે અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. જેની  હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પોલીસ વિભાગમાં 29000 જગ્યાઓ ખાલી હોવાની ટકોર બાદ રાજ્યના ગૃહ વિભાદ દ્વારા પોલીસની 12000 જગ્યાઓ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં ચીફ […]

ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી અર્પી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક દિવસીય ફ્રી મેડિકલ […]

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ પ્રણવ ત્રિવેદીએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં નિયુક્ત કરાયેલા ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ […]

હરણી તળાવ દુર્ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા હાઈકોર્ટમાં રજુઆત

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી દૂર્ઘટના અંગે રાજ્યની વડી અદાલતને ગુજરાત હાઈકોર્ટ એસોશિએશન  દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા રજુઆત કરી હતી. હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે હાઈકોર્ટ  એડવોકેટ એસોશિએશન પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરાની જાણતી સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકોને સ્કૂલ સંચાલકો પ્રવાસે હરણી તળાવ […]

રખડતા ઢોર પકડવા જતાં કર્મચારીઓ પર થતાં હુમલા સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં બુધવારે શહેરોમાં રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર થયેલા હુમલા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે અધિકારીઓ પર હુમલાની ઘટનામાં શું કાર્યવાહી કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી […]

ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયધીશનો શપથગ્રહણ સમારોહ યોજાયો

મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલે શપથ લેવડાવ્યાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં શપથ સમારોહમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યાં શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહ્યાં અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ વિમલ વ્યાસનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશ વિમલ વ્યાસને શપથ લેવડાવ્યા હતા. આ […]

ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ રૂમમાં આગ લાગી

અમદાવાદઃ રાજ્યની વડી અદાલતના સંકુલમાં રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાતકાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. શોર્ટ સરકીટને કારણે આગની આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. […]

ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, 10 વર્ષ કે તેનીથી જુના 13,988 કેસોની બે મહિનામાં સુનાવણી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાઈકોર્ટ સહિતની કોર્ટોમાં ઘણાબધા કેસો વર્ષેથી પડતર છે. ત્યારે વિવિધ કેસોના અરજદારોને સમયસર યોગ્ય ન્યાય મળી રહે જરૂરી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી બે માસમાં જૂના કેસોની સુનાવણી હાથ ધરાશે. વર્ષો જુના પડતર કેસોની સંખ્યા 13,988 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code