1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ધો-12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ કરી ફરીથી લેવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે […]

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ડ્રોન પાયલોટ ટ્રેનિંગ – ડ્રોન તાલીમ લગભગ 50 ITIમાં મળે તેવુ આયોજનઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ટોપ પર રહેવાનો અને આગળ વધવાનો સફળ પ્રયાસ હંમેશા કર્યો છે. પીએમએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ છેવાડાના અને સામાન્ય માનવીને ઉપલબ્ધ થાય તે માટે આહવાન કર્યું છે તેને ગુજરાત ઝિલી લેવા […]

રાજ્યની જેલોમાં તપાસ અંગે શું કહેવું છે પોલીસ વડાનું જાણો….

અમદાવાદઃ રાજ્યની 17 જેટલી જેલમાં 1700થી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ સાગમડે દરોડા પાડીને તપાસ કર્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક જેલોમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યની જેલોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની […]

રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેન્ક કાર્યરત,ત્વચાનું કરી શકાશે દાન

રાજકોટ : નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ આરોગ્ય યોજનાઓનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે, સાથે-સાથે સરકારી હોસ્પિટલોમાં વિવિધ સારવાર-સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ જ ઉપક્રમમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થઈ છે રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક. રાજકોટ સિવિલ હોસ્પિટલ […]

ગુજરાતમાં તલાટીની ભરતી માટેની પરીક્ષાની તારીખમાં ફેરફેર, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી તલાટીની લેખિત પરીક્ષાની નવી સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યા મુજબ તલાટી મંત્રીની પરીક્ષા હવે આગામી 23 એપ્રિલે નહીં, પરંતુ 30 એપ્રિલના રોજ યોજાઈ શકે તેવી શકયતા છે. આગામી […]

ગુજરાતમાં જંત્રીના દર વધે તે પહેલા જ દસ્તાવેજો માટે ધસારો, કેટલીક કચેરીઓમાં 15 એપ્રિલ સુધી સ્લોટ પેક

ગાંધીનગરઃ ગુજરાતમાં 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થશે, સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના દર જે હાલમાં છે. તે ડબલ થઈ જશે. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થવાનો હોવાથી હાલ દસ્તાવેજ માટે તમામ રજિસ્ટ્રારની કચેરીઓમાં બારે ભીડ જોવા મળી રહી છે. કચેરીઓ દ્વારા હાલ રોડ 100 અરજદારોને દસ્તાવેજ માટે ટોકન આપવામાં આવે છે, એટલે […]

ગુજરાતમાં RTE અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ 30મી માર્ચથી ભરાશે, નવા નિયમો લાગુ પડશે

ગાંધીનગરઃ રાજ્યમાં ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે આટીઈ અંતર્ગત ધોરણ 1થી 8માં ખાનગી શાળાઓમાં સરકારના ખર્ચે પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી શાળાએ નિયત કરેલી ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે. આ વર્ષે એટલે કે વર્ષ 2023-24માં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની તારીખ […]

ગુજરાતમાં જંત્રી વધારા પહેલા જ દસ્તાવેજોની નોંધણી માટે ધસારો, વારંવાર સર્વર ઠપ થતાં મુશ્કેલી

અમદાવાદઃ ગુજરાતમાં આગમી તા. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો થશે. સરકારની જાહેરાત બાદ 15મી એપ્રિલ પહેલા દસ્તાવેજ માટે રજિસ્ટાર કચેરીઓમાં અરજદારોનો જબરો ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા રજાના દિવસે પણ રજિસ્ટ્રાર કચેરીઓમાં કામકાજ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. બીજીબાજુ સર્વરની સમસ્યા અરજદારોને સતાવી રહી છે. સર્વર વારંવાર ઠપ થઈ જતું હોવાથી દસ્તાવેજ […]

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે […]

ગુજરાતની 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, ઈન્ચાર્જથી ચાલતો વહીવટ

અમદાવાદઃ ગુજરાતના બજેટમાં શિક્ષણ સેવાઓ પાછળ પુરતો ખર્ચ કરાતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષકો-પ્રાધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો પોલીટેકનીક પૈકી માત્ર 5 કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલ છે, બાકીની 26 કોલેજોમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી કામગીરી ચલાવવી પડે છે. લાંબા સમયથી નવા રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code