1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન

ઈમરજન્સી સ્થિતિ નહીં પણ મોકડ્રીલ માટે દેશભરમાં અપાયો આદેશ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં મોકડ્રીલના આયોજન અંગે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે તા. 7 મેને બુધવારે […]

ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણને કારણે તાપમાનમાં થયો ઘટાડો

અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો વાતાવરણમાં પલટા આવતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હજુ બે-ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે સોમવારે સાંજના સમયથી વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ હતી. રાતના સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડું અને કમોસમી વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં આવેલી પલટાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે મહત્તમ […]

ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો, મોડી રાતે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર ગઈ કાલ સાંજથી ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર વાવાઝોડું ફૂંકાયું હતું અને સાથે જ વરસાદ પણ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટના પણ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહોલને પગલે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી […]

ગુજરાતમાં વેસાઇડ એમેનિટીઝથી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક

ગુજરાતમાં56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી મોટા હાઇવે પર દર 40-60 કિ.મીના અંતરે એમેનિટીઝ બનશે એમેનિટીઝમાં રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને ખાણીપીણીની સુવિધા રહેશે ગાંધીનગરઃ દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે દેશના અલગ […]

ગુજરાતના 19 એરપોર્ટ પર એક વર્ષમાં કુલ 1.70 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા

ગુજરાતમાં ચાર આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એમ કુલ 19 એરપોર્ટ કાર્યરત તબીબી હેતુસર કુલ 58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ થઈ મહેસાણા એરસ્ટ્રીપ ખાતે તાલીમ બાદ 155 યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું ગાંધીનગરઃ રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1973થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો […]

ગુજરાતે એપ્રિલ 2025માં રૂપિયા 14,970 કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો

GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ ગુજરાતે 13 ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું  વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા […]

ગુજરાતમાં વાતાવરણમાં પલટો, કેટલાક સ્થળોએ વીજળીના કડકા સાથે કરો પડ્યાં

રાજ્યભરમાં વાદળછાંયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી મહીસાગરમાં વીજળી પડતા બે પશુઓના મોત બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે કરા પડ્યા  અમદાવાદઃ ગુજરાતભરમાં આજે રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે શનિવારથી ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી

અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી વટાવી ગયું દરિયાકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારાએ લોકોને અકળાવ્યાં ભર ઉનાળે માવઠાથી કેરીના પાકને નકશાન થશે અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે તાપમાન 42 ડિગ્રીથી 43 ડિગ્રી જેટલું રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે 3થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાંની આગાહી કરી છે. […]

પ્રધાનમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતાને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં સ્થાપના દિવસની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે, ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. રાજ્યએ તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતા માટે પોતાને અલગ પાડ્યું […]

ગુજરાતના પેન્શનરોએ હવે હયાતીની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં

હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code