1. Home
  2. Tag "GUJARATINEWS"

ભારતમાં મે મહિનો આકરો રહેશે, કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી નજીક પહોંચશે

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: હવામાન વિભાગે દેશભરમાં અસહ્ય ગરમી અને હીટવેવ (લૂ) ની ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં અચાનક ઉછાળો આવતા હાઈ-એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ […]

અમદાવાદ: ગરમીથી બચવા ટ્રાફિક સિગ્નલ પર લગાવેલા ગ્રીન નેટ આશીર્વાદને બદલે આફત બન્યા! ટ્રાફિક જામની સમસ્યા વકરી

અમદાવાદ, 18 એપ્રિલ 2026: ગુજરાતમાં હાલ ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં મેગાસિટી અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તા પર નીકળતા વાહનચાલકો શેકાયા વગર રહેતા નથી. આ સ્થિતિમાં વાહનચાલકોને રાહત આપવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને કેટલીક સંસ્થાઓ દ્વારા શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ‘ગ્રીન નેટ’ […]

લોકસભામાં મહિલા અનામત પર વિપક્ષના વલણ પર પિયુષ ગોયલે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વિપક્ષની ટીકા કરતા આરોપ લગાવ્યો કે તેમણે “નારી શક્તિ વંદન અધિનિયમ” સંબંધિત બંધારણ સુધારા બિલ પસાર થવામાં અવરોધ ઉભો કર્યો છે. શુક્રવારે ગૃહમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા, ગોયલે કહ્યું કે તે “અત્યંત હેરાન કરનારું અને શરમજનક” છે, અને આરોપ લગાવ્યો કે વિપક્ષે માત્ર બિલનો વિરોધ જ કર્યો […]

કોઈમ્બતુર પાસે ગમખ્વાર અકસ્માતમાં કેરળના 9 પ્રવાસીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કોઈમ્બતુર, 18 એપ્રિલ 2026: તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ વાલપરાઈમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરળના મલપ્પુરમ જિલ્લાના પ્રવાસીઓને લઈ જતી એક મિની ટ્રાવેલર વાન પોલ્લાચી-વાલપરાઈ ઘાટ રોડ પરના 13મા હેરપિન બેન્ડ (તીવ્ર વળાંક) પર નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત […]

હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય: ઉંચા પહાડો પર હિમવર્ષા, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે હિમાચલ પ્રદેશમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. ગઈકાલ રાતથી રાજ્યના ઊંચા પર્વતમાળાઓમાં હળવી હિમવર્ષા ચાલુ છે. લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, કુલ્લુ અને ચંબાના ઊંચા વિસ્તારોમાં સમયાંતરે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે શિમલા અને મનાલી જેવા મુખ્ય પર્યટન સ્થળો સવારથી વાદળછાયું છે. રાજ્યના ઘણા મધ્ય અને નીચલા પ્રદેશોમાં […]

ઉનાળાની ગરમીમાં રાહત આપતી કેરીની 5 ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ

ઉનાળાની શરૂઆત થતા જ બજારોમાં ફળોના રાજા ગણાતી કેરીનું આગમન થઈ ગયું છે. પોતાના મીઠા અને રસદાર સ્વાદ માટે જાણીતી કેરી માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વિટામિન A, C અને ફાઈબરથી ભરપૂર કેરીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે, જે શરીરને ઠંડક આપવાની સાથે […]

ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પાકિસ્તાન આતંકવાદનું ‘એપીસેન્ટર’ હોવાના ભારતના દાવા પર વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મહોર વાગી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત ‘કોંગ્રેસ રિસર્ચ સર્વિસ’ (CRS)એ જાહેર કરેલા તેના ‘ઇન ફોકસ’ રિપોર્ટમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આજે પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે, જ્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ […]

અમેરિકા-ઈરાન તણાવને પગલે ભારતમાં છૂટક મોંઘવારી દર વધવાની ભીતિ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને રાજકીય તણાવની અસર હવે માત્ર યુદ્ધના મેદાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની ગંભીર અસરો વૈશ્વિક બજાર પર દેખાઈ રહી છે. ‘સિસ્ટમેટિક્સ’ના તાજેતરના રિપોર્ટ અનુસાર, આ પરિસ્થિતિ માત્ર તાત્કાલિક ઉથલપાથલ નથી, પરંતુ વૈશ્વિક સત્તાના સમીકરણોમાં આવી રહેલા એક મોટા પરિવર્તનનો સંકેત છે, […]

BSPના ધારાસભ્ય ઉમાશંકર સિંહને ત્યાં ITના દરોડામાં રૂ.10 કરોડની રોકડ મળી

લખનૌ, 26 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકર સિંહ અને તેમના નજીકના સાથીદારોને ત્યાં બુધવારથી ચાલી રહેલી આવકવેરા વિભાગ (IT)ની મેરેથોન કાર્યવાહી પૂર્ણ થઈ છે. લખનઉના વિપુલખંડ સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન રૂ. 10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જોકે, તેમની ઓફિસ અને અન્ય સ્થળોએ હજુ પણ તપાસ ચાલુ […]

યોગીની ગર્જના: કયામત સુધી બાબરીનું સપનું પૂરું નહીં થાય

લખનૌ, 10 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં એક જાહેર સભામાં વિરોધીઓ અને કટ્ટરપંથીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે લોકો ભારતમાં ફરી ‘બાબરી માળખું’ ઊભું કરવાના સપના જોઈ રહ્યા છે, તેમનું આ સપનું કયામત સુધી પૂરું થવાનું નથી, કારણ કે કયામતનો દિવસ ક્યારેય આવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code