PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા
અરવિંદ કેજરિવાલને ગુજરાત કોર્ટે સમન્સ પાઠવ્યા પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવ્યા હતા સવાલ દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલ સતત ચર્ચામાં રહે છે આજે સીબીઆઈ દ્રારા દારુ કૌંભાડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત કોર્ટે પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવેલા સવાલને લઈને કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા છે. […]