1. Home
  2. Tag "happiness"

ગણેશ વિસર્જન દરમિયાન આ નિયમોનું રાખો ધ્યાન,સુખ અને સમૃદ્ધિના મળશે આશીર્વાદ

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. બાપ્પાને વિઘ્નહર્તા, ખુશકર્તા, વિનાયક વગેરે જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિસર્જન ગણેશ ચતુર્થીના દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. કેટલાક લોકો દોઢ, ત્રણ, પાંચ કે સાતમા દિવસે ગણપતિનું વિસર્જન […]

ઘરના મુખ્ય દરવાજા પર કરો આ કામ, આવશે સુખ-સમૃદ્ધિ, જાણો શું કહે છે વાસ્તુ

વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવાથી લઈને તેને ખરીદવા સુધી ઘરના દરેક ભાગને લઈને કોઈને કોઈ નિયમો આપવામાં આવ્યા છે. જેનું આપણે પાલન કરવું જોઈએ, જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારે ભારે પરિણામ ભોગવવું પડી શકે છે. આ જ નિયમો ઘરની બારીઓ અને દરવાજાઓને લાગુ પડે છે. તો ચાલો આજે જાણીએ ઘરના મુખ્ય દરવાજા પર […]

કારની ખરીદનાર પરિવારે શો-રૂમમાં ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશમાં દરેક સામાન્ય વ્યક્તિનું પોતાનું ઘરની સાથે કાર હોય તેવુ સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવાર પોતાની જીવનની મહામુલી બચત ખર્ચીને મોટરકારની ખરીદી કરીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરે છે. એટલું જ નહીં નવી કારની ખરીદી કર્યાં બાદ અનેક પરિવારો ધાર્મિક વિધી કરવાની સાથે પેંડા સહિતની સ્વીટ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં […]

પાણી સંબંધિત આ દોષો છીનવી શકે છે તમારા ઘરની સુખ-સંપત્તિ,એક ભૂલ બનાવી શકે છે કંગાળ

જ્યારે પણ આપણે નવું ઘર ખરીદીએ છીએ ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. પરંતુ તેમ છતાં આપણે કેટલીક ભૂલો કરીએ છીએ. દાખલા તરીકે, ઘર બનાવતી વખતે, તેઓ કઈ દિશામાં પાણી નીકળી જશે તેના પર વધુ ધ્યાન આપતા નથી. જો વાસ્તુશાસ્ત્રની માનીએ તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પાણી કઈ દિશામાં વહી […]

તાલાલા-વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ-2 ડેમમાંથી પાણી છોડાતા ખેડુતોમાં હર્ષ

તલાળાઃ સોરઠ પંથક પાણીદાર ગણાય છે. પરંતુ ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખેંચ ઊભી થઈ હતી. આથી  તલાળા અને વેરાવળ તાલુકાના ખેડુતો દ્વારા હિરણ-2 ડેમમાંથી પાણી છોડવાની માગ ઊઠી હતી. તંત્ર દ્વારા સહાનુભૂતિથી નિર્ણય લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તાલુકાના 22 જેટલા ગામોને સિચાઈનું પાણી અપાતા ખેડુતોમાં ખૂશીની લહેર જોવા મળી હતી. […]

જો આ વસ્તુઓને ઘરમાં રાખશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક લોકો માનતા હોય છે કે ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓને ન રાખવી જોઈએ. વાસ્તુ દોષ ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં ધનની સમસ્યા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે નાણા આવે છે અને તે ઝડપથી જતા રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code